________________
પચીસ પાપક્રિયાની સઝાય
४७
[૧૩] લાખ કોડ વરસાં લગે નરકે કરતાં બહુરીવર, સુણગૌતમ ગણધાર છઠને તપ કરતાં થકાં સહી નરક નિવારે છવ રે.... » નરક વિષે કોડે લાખ હી જીવ લહેતી દુખ રે , તે દુઃખ અઠમ તપ હુર્ત દૂર કરે પામે સુખ રે... , છેદન-ભેદન નારકી
કડાકડી વરસ સે રે કુતિ કરમને પરિહરે દસમ એ તો ફલ હાઈ રે, નિત્ય ફાસુ જલ પીવતાં કેડા કેડ વરસનાં પાપ રે , દૂર કરે ક્ષણ એકમાં
છવ નિ હવે નિરધાર રે, એ તો વળીય વિસે હલકો પાંચમ કરતાં ઉપવાસ રે . જ્ઞાન લહે તે નિરમલ
પામે ઉત્તમ તે વાસ છે. ચૌદશ તપ વિધિનું કરે ચઉદહ પૂરવ ધાર રે , બાહ્ય તપ એકાદશી
કરતાં લહીયે શિવ સાર રે, અષ્ટમી તપ આરાધતાં
જીવન ફિરે ઈણ સંસાર રે, ઈમ અનેક ફલ તે તણા કહેતાં નાવે પાર રે... , મન-વચન-કાયાએ કરી તપ કરે જે નર-નાર રે અનંત ભાવના પાપથી
છૂટે છવડે નીરધાર રે... તપણું તે પાપી તર્યા
નિ તર્યા અનમાત રે, તાહુ તે દિન એકમેં
શિવ પામ્યા ગજસુકુમાલ રે, તપના ફલ સૂત્રે કહ્યા
પચ્ચખાણતણું દસ ભેદ રે અવર ભેદ પણ છે ઘણું
કરતાં છેદે તીન વેદ રે... ઇ ૩૨
કલસ પચખાણ દસવિધિ જિર્ણદે પ્રરૂપ્યાં ફલ શ્રી મહાવીર દેવ એ જે કરે ભવિણ તપ અખંડિત તાસ સુરપતિ સેવ એ સંવત વિહુ મુણી અશ્વશશીવલી (૧૮૭૧) પોષ સુદ દશમી દિને પદુમરંગ વાચક સીસ ગણિ રામ ચંદ તપ વિધિ એ ભણે.. , ૩૩
પચ્ચીસ પાપક્રિયાની સજઝાય [૧૩૯૨] તીરથપતિ રે વીર જિર્ણદ વિચરે તદા આયા અનુક્રમે રે રાજગૃહી પુર એકતા પૂછે ગોયમ રે કિરિયા કતિવિહા કહી? કહે જિનવર રે ૫ણવીસે કિરીયા સહી...૧
સહીય કિરિયા તેહની સુણે અરથ સહિત એક ચિત્ત થઈ કાયા અજયણાગમન કરમે ક્રિયા કાયિકી હુરિ કહી.