________________
૧૨
૨ાજી
રહનેમિને રામતીની હિતશિક્ષાની સજઝાય. રહે નવિ તજે તે પૂરવઘર કિમ ચૂકવા જે
રહી વરવાસે તપ-જપ-વેષ જ મૂળ્યા જે,
- અરિહા વાત એકાંત શાસન નવિ કહે છે. ૨૭ રાજી કહે એકતિ બધાચય જિનવરીયા જે
વ્રત તજી પૂરવઘર નિગદ પડીયા જે
વિષ ખાતાં સંસારે કુણ સુખિયા થયા છે. ૨૮ રાજી થયા જિનેશ્વર સુખ વિલસી સંસારે જે,
કવલ પામી પછી જગતને તારે જે,
દીક્ષા લેશું આપણે સુખ લીલા કરી જે... ર૮ ક્રિયાસંયમ જિન આણું શિર ધારો જે ચલચિત્ત કરીને ચરણ તણું ફળ હાર જે
વમન ભખતા શ્વાનપરે વાંછા કરો જે. ૩૦ રહ કર્યો અમને તમે શ્વાન બરાબર સાચે જે,
તે તુમ શું હવે રાગ તે ધરો કાચ જે,
લાગે તમાચો શિક્ષાને મુજને ઘણે જે.... ૩૧ રાજી. મુજને ઘણે છે દિયરીયાને રાગ જે
તેણે કહું છું અગંધનકુલના નાગ જે,
અગ્નિ પડે પણ વિષવર્મ્સ ચૂસે નહિં જ. ૩ ચૂસે નહિં તિ"ચ પશુ વિખ્યાત જે તેથી ભૂંડે હું નરક્ષત્રિય જાત જો,
તું ગુરૂમાતા વાત કિહાં કરશો નહિ જે. ૩૭ નહિં કરશું પણ જાણે જિનવરરાની જે
જ્ઞાની આગળ વાત ન જગમાં છાની જે
પ્રભુ પાસે આલેયણ લઈ નિમલ થવું જે... ૩૪ નિમલ થાવા જઈશું પ્રભુની પાસે જે મિચ્છામિ દુક્કડ તુમશું શુભ વાસે જે
ફૂપ પડંત તમે કર ઝાલી રાખી જે... ૩૫ રાખે આતમ પિતાને મુનિરાયા જે
સ્વામી સહેદર માત શિવાના જાયા છે
રનેમિ સંયમે ઠરિયા ઈમ સાંભળી જે... ૩૬
રહe
૨૦