________________
૫૭૨
સઝાયાદિ સંપ્રહ ભાગ-૩ હા મૈથ્યાદિ ૪ ભાવનાની સજઝાએ [૧૯૭૩ થી ૭૬] .
મૈત્રી ભાવના [૧૯૭૩] મૈત્રી મનમાં જે ધરે બાંધે કરમ ના ઘેર પરહિત બુદ્ધિ ધારતાં -- રાગ-દેવ નહિ થેર... જે જગહિત મન ચિંતત તસ મન રાગ ન રેષ
ઈર્ષાવન દાવાનલે. હવે ગુણ ગણ પs... મૈત્રી મન ભાવતે વરદવ શામત પામતા કરમ ફલથી અચંબે
ધવશ જે ક્ય હનન જૂઠને ભર્યા પારકાં કનકમણિરત્ન લંબે પરતણી કામિની પાપ ધન સામિણી પેખતાં ચિત્તમાં પ્રબલ મોહે
ભવશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિરમ્ય વરની અગ્નિમાં સમિધ દોહે... ૧ જનક દુહિતા હરી વનિજ ક્ષય કરી રાવણે નરકમાં વાસ કીધે રામ ભ્રાતા હરી દેખી ત્યાં થરહરી વારતે ઈદ્ર શમવાસ દીધે પૂર્વભવરાણીને દેષ કઈ જાણીને વીરજીને શયનવાસ વાર્યો વ્યંતરીભવ લહી દેષ શત સંગ્રહી વેદના તીવ્રતર વીર ધાર્યો... ૨ વાવીય વરને વૃક્ષ ગુરૂ સ્વરને છેદ પામે ન જન્મે અને તે એક જે વર હેય વ્યાપતું સકલ જય બીજ અંકુર ન્યાયે વધતે - હરિભવે ફાડી સિંહ દરી કાઢી ડોલતે વીર ભવ નાવ દે કંબલા-શંભલા દેવ કે અતિભલા વીરને કીધ ગત બાધ પેખે, પૂર્વભવ વેરથી મોક્ષગતિ સારથી હલિક તે પેખીને જાય ભાગી ગૌતમે બૂઝ એક્ષપથે ઠગે વાર વૈરના બીજ જાગી વીર અવસાનમાં બધા દેવશર્મમાં થાપવા મોકલ્યા ઇદ્રભૂતિ સિંહભવ શાંતિને લાભશુભ બ્રાંતિને ધિને અર્પતા આત્મભૂતિ... ૪ જીવ સમ્યકત્વમાં સત્વ શુભતત્વમાં દેખતા વરજાલા નિવારે કે કતિએ ધર્મનવિ સુખ દીએ વારત વિરહસૂરિ ગ્રંથ સારે પાંચ લક્ષણ વયે જીવ સમકિત ભયે આદિમાં શમ ભર્યો સમયસારે શમ નવિ જે ધરે વર મનમાં ભરે સાધુ તપસી ભમે ભવ અસારે. ૫ કુરૂટ-ઉત્કર્ટ પણ સાધુ બે તપ કરત વૈરથી નરકમાં વાસ વેઠે શાંતિ ગુણસાયરૂ વીર રયણાગર દષ્ટિ વિષસાપ પણ હેડ વેઠે નયણ અમી સિરીયો વરદવ મીચિયો કટિકા સહનું દુઃખ સહેતા શાંતિ ધરી પક્ષમાં વીરજિન લક્ષમાં દેવભવ આઠમે જીવન લહે . ૬