________________
૫૪૦
સજઝાયાદિ સંપ્રહ ભાગ-૩ યુવરાજ પદ તસ આપીવું રે લાલ જનકે સાથ બહુ પ્રેમ રે ભવિકજન
ત ભુવન હરિ સારિખું રે , કમરને આપ્યું જેમ રે , સુગ્રીવ ૫ યણ જડિત કુઠ્ઠિમ તલા રે , નાટક વિવિધ બત્તીસરે છે દેગુંદ સુરની પરે રે ભગવે બેગ બત્તીસ રે , , સાનંદ ને આનંદ મેં રે , જાત જાણે ન દીહ રે , ગેખે રહ્યો પુરવર જવે રે , જિમ કંદર વન સિંહ રે , 9 એહવે ઈંદ્ર મુનિ ગુણની રે , ભિક્ષા કાજ મહંત રે ,, ત્રીજા પ્રહરના તાપમાં રે , રવિતણું દુઃખ સહત રે તપ કરી કાયા શેષવે રે ,, સરસ નીરસ આહાર રે બાવીસ પરીષહ છ(ઝી) પતે રે ,, પામવા ભવ તો પાર રે ત્રિક ચહુ મુનિવર પ્રતિ રે , દેખે કુંવર અનિમેષ રે પૂરવ મેં સહી એહવું રે , દીઠું રૂપ ઋષીશ રે ઈમ ચિંતવતાં ઉપન્યું રે , જાતિ સમરણ જ્ઞાન રે પૂરવ ભવમેં પાળીયે રે , સંયમ શ્રુત-શુભ ધ્યાન રે છે , ભંગ થકી મન ઉભા રે , યોગ તે દિલમેં વસંત રે , ઈતર દિન મુજ ભ્રાંતિ મેં રે ,, દિવસ ગયા વિલસત રે , છે વૈરાગી શિર સેહરો રે , મૃગાપુત્ર ગુણવંત રે , નાટક તજીને ઊઠીયા રે , મુનિ નરેન્દ્ર ઉલસંત રે ,, , ૧૩
ઢાળ ૨ [૧૯૪૧] સંયમ કી મનસા ચિત્તાને આવી માય જનક પાય લાગે ઉભો દેય કરજેડીને માગે અનુમતિ દ્યો માય તાય રે મહયું મન મારૂં
અવર નહિં કોઈ હાય રે. મહયું. ૧ એ સંસાર હાડકે મેલો રાચી રહે ભ્રમમેં મતિ ઘેલે ભૂલી રહ્યો નિજ ભાવ સહેલે ફિર મનમેં પછતાય રે છે ૨ સુણ્યાં પંચમહાવત ગત ભવ નરક તિર્યંચતણું દુઃખ અનુભવ પામે નરભવ પુણ્યબલે હવે માગું અનુમતિ સાર રે.. / ૩ બેટા સુખ મુજ ક્ષણ નહિં રાચે જિહાં કિપાક તણું ફલ જાગે રોમ રોમ વિષ તસ તણું મારો પ્રાણ તજે તત્કાલ ૨... - 1 ક્ષણ એક સુખ બહુકાલ દુઃખ ભગવ્યા કર્મ વિના નહિ સુખ એ સંસારે ક્ષણ નહિ સુખ રાચે કણ મોરી માય રે.. ,, ૫ નન–વીજબી કારમાં નહિ સ્થિર મૂરખ રાચી રહ્યો એ અમધર સંચે જાડા પાપ મુધાનર સમજે નહિં લગાર ... ,
ભાગ