________________
૪૬૬
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ એક ગંભ અને પમ લાંબે પહૂલો પૂર્ણ દેવે તે કીધે સુધ સૂક્ષમ ચૂર્ણ
સુરગિરિચૂલાચઢી ફૂંકી નાખ્યો તેહ દશદશ ઉડયો હવે આખે કિમ હુઈએહ ગુટક એહ અખંડ થંભે વળી થાઈ દેવાદિકને ભાવે
ધરમ વિના જેણે નરભવ હાર્યો વળતે તે નવિ પાવે માનવભવ દુર્લભ તિણ કારણ એહવા(ના) દશ દષ્ટાંત
સસરણ સિંઘાસણ બેઠા ભાખે શ્રી ભગવંત. ૧૧ શ્રી વીર તણી એ વાણી અમીય સમાણી
સુણ ગોતમ ગણધર પુણ્યની વેલ સિંચાણી ભગવન ભવિયણને ભાંગે ગ્રહ સંદેહ અહઉપર વૂઠો અમાયરસ મેહ ટોટક મેહ તણી પર વાણી વરસે વૂઠો સુર-નર વૃંદ
હર પટાધર પાટ સવાઈ વિજય દેવ સરિદ દશદષ્ટાંત દેશના સારી ગુરૂજી દીઈ સુવિચારી
ગુણવિજય વાચક (કહે) જયવંતે વિજયવંત ગણધારી..૧૨
હર મનેરમા સતીની સક્ઝાય [૧૮૫૪] : મેહનગારી મનરમા
શેઠ સુદર્શન નારી રે શીલપ્રભાવે શાસનસુરી થઈ જસ સાનિધ્યકારી રે...મોહનગારી. ૧ દધિવાહન નૃપની પ્રિયા અભય દીયે કલંક રે કે ચંપાપતિ કહે
શુળી રોપણ વંક રે.. તે નિસણીને મને રમા
કરે કાઉસગ્ય ધરી ધ્યાન રે પતિ શીયલ જે નિમેલું તે વધે શાસન મામ રે , ૩ શળી સિંહાસન થયું શાસનદેવી હજુર રે... (દેવ ગયા સવિ દૂર રે સંયમ રહી થયા કેવલી દંપતી દેય સનૂર ... , ૪ જ્ઞાનવિમલ ગુણ શીલથી શાસન શેભા ચઢાવે રે સુરનર સવિ તસ કિંકરા શિવસુંદરી તે પાવે રે (સવસુખ સંતતિ થાવે રે)... હા મમતા તછ સમતા ભજવા વિષે હિતશિક્ષાની સજ્જાયે હe
[ ૧૮૫૫] મમતા માયા મહીયા રે, પાપ મારો પ્રાણું રે કુટુંબ મોલાં પ્રાણી રે કુટુંબ જસીધું જુજવાં રે પાપા લ્યાસઈ તાણી રે એસી જિનવર વાણી રે.. મમતા છે ? જિનવાણીને નિત સુણી રે તસ નરતિ બહુ તાણી રે જે બંધની હા મેહન રે હુંડી નરક વખાણી રે... - ૨