________________
૩૭૫
ભગવતીસૂત્રની સજઝા-માનવિજયકૃત કાલેદાયી પ્રમુખ બહુ
પૂછે પંચાસ્તિકાય રે જિન ભાગે કિમ માંનિઈ કહે મતિણિ હાય રે.. કાજ વિના કિમ જાણીઈ તવ બેયા ફિરિ તેહ રે સમપાસક તું કમ્યો જેણઈ ન જાણુઈ એહ રે.. , તવમડુક કહે વાયુનાઈ
અરણિ અગનિ નઈ દેખ રે ગંધ પુગ્ગદધેિ પારના
સરગના રૂપનઈ પેખો રે... તો કિમ એહનઈ દેખિઈ ઇમ નિત્તર કરી તેહ રે જિનન વંદઈ હસ્યું વીર વખાણે છેહ રે... અણજાણ્યાં અણુસાંભળ્યાં જે કરિ અરથ નિસંક રે તે જિનને જિનધરમને
આસાત કહું ઈ... ઈમ સુણી મન આણંદિઓ જિણવંદિ ઘરિજાય રે એક ભવે સિદ્ધિ પામસાઈ એ સતિ ધરમ પસાય રે. . ૮ ઈમ સુવિવેકઈ ધરમીની બહુ પરસંસા થાય રે અઠ્ઠારસમા શતકથી
કહિ છે મુનિમાન સજઝાય રે.. , ૯
૩૧ [૧૭૬૪]. ગૌતમ ગણધર વાઈ
શ્રીવીરને વૃદ્ધ વિનય રે પૂરણ ગણુપીટક ધરો
જેણુઈ પરમત કીધઉ છેય રે...ગૌતમ ૧ રાજગૃહે અન્ય યુથી
તસ આવી કહી ચો સાલ રે જીવ હશે તો હિંડતા તેણઈ છે એક ત બાલ રે... » ૨ ગૌતમ કહઈ તનુ શક્તિ વલી આસિરી સંજમ જે રે કર્યાસમિતિઈ હિંડતાં
અમે એકંત પંડિત લેગ રે. ૩ ઈમ અણહિં તે તમે
સાહમું થાઓ તો બાલ રે ઈમ નીર ઘાટી આવીઓ વર્ણવ્યો વીરઈ તત કાલ રે... » ૪ અવરથી અતિશાયી કહિઓ એહવા સલ્સરનઈ વદે રે વાંચી શતક અઢારમું
મુનિ માન કહે આણંદ રે... ૫
૩૨ [૧૭૬૫)/ દુરભિ નિવેસ રહિત ચિત જહનું મત્સરપણિ તસ લેખે રે વીરવચન સુણી સોમિલ વિકઈ મિથ્યાત રાખ્યું ન રેખાઈ રેધન્ય ૧ ધન્ય ધન્ય સરલ સ્વભાવી છવા જે ગુણદોષ પરીખઈ રે વાણિયગામ વીર પધાર્યા નિસુણી સમિલ વિપ્રે રે ચિંતઈ પૂછયાં કહિસઈ તે તસ વદીસ ક્ષિપ્ર રે , ૨