________________
૩૬૫
ભગવતીસૂત્રની સઝા-માનવિજયકૃત
૧૬ ૧૭૪૯ ] શ્રી જિનની આણ આરાધો ભવિ પ્રાણ
નહિતર ભવિ પ્રાણ રૂલ તિહાં છે જમાલિ નીસાની ક્ષત્રિય કુંડ ગ્રામઈ નયરીઈ વીર પધાર્યા ક્ષત્રિય સુતવંદનિ નામ જમાલી સીધાર્યા ત્રાટક ધાર્યા અથ કહિયા જે વીરઈ તેહ સૂર્ણ મનભીને
માતતાતની આણું લેઈ જિન પાસે વ્રત લીને વર તરૂણ સંધાતઈ યૌવન લીલા છડી જેલની
અંગ ઈગ્યાર ભણુ જિનવરનઈ વિનવું એકદા તેહને. ૧ પણુય મુનિ સાથઈ વિચરૂં તુમ આદેસાઈ
બેવા નહિ જિનવર તવ તે વિચર્યો વિદેસાઈ સાવથી નયરીઈ પહેતા તિહાં ઉત્પન્ન
દાહજવર દેહિલે લેતાં નીરસ અના ગુટક નીરસ અનઈ નિર્બલતનું તે મુનીનઈ
કહે મુઝ હેતઈ તૈયાર કરો તેણુઈ કરવા માંડયો તે નઈ વેદનઈ તે પીડ કહઈ પુણુ કે કરીઈ છઈ
- સાધુ કહે દેવાસુપિયા નવિ કીધે પણ કરીઈ છઈ.. તવ ચિંત મનમાં કરીઈ તે સહી કીધ કહીઈ જિનને મિશ્યા દીસઈ પ્રત્યક્ષ વિરહ સંથારો કરી કીધે નહીં. જે માટઈ બીજા મુનિને ઈમ દેખાડઈ કવાટિ ગુટક વાટિ તજી તસ વચનઈ જેણઈ તે તસ પાસઈ રહીયા કે'તા તસ વચનઈ અણુરાતા તે જિન પાસઈ વહિયા દિન છે તે નીરોગી ઓ તવ ચંપા જાય જિન આગલિ ઉભું રહી બોલાઈ આપ તણે મહિમાય...
બહુ શિષ્ય તમારા વિચરે જિમ છઉમથી તિમહું નહીં મુઝનઈ કેવલનાણુ પસત્ય તવ કહઈ ગૌતમ હાઈ લેવલનાણુ પસત્ય અબાધિ
જો તું કઈ કેવલી તો દેય શ્રેયને સાધિ ગુટક સાધિ ન લેક અસાસય સાસય જીવ૫ખ ઈમ હેઈ તવ સંકેત હું તે રહિએ સોનઈ વરવચન અહ જોય મુઝ બહુ સસા છઉમથા પણ મુઝ પરિ એહને અર્થ કહિવા સમરથપણિ નહીં તુઝ પરિગવ વચન કહે વ્યર્થ.... ૪