________________
૩૪૨
વ્રત પચ્ચખાણ વિના જુએ
એક જ શીયલ તળું મળે સાધુ અને શ્રાવક તણાં શીયલ નિના વ્રત જાણજો તરૂવર મૂલ વિના જિસ્મે શીયલ વિના વ્રત અહેવું નવ વાડે કરી નિરમલું ઉદયરતન કહે તે પછી
સહુ ત્રતમાં વ્રત સુવિશેષ કે
લક્ષ જેહનું શીયલ સંતાય
જેવી નવિધ વાડ વખાણુ
નવ નારદમુનિ જેહ રે
ગયા મુગતિમાં તેહ રે...
તે તરીયા ભાઈ તે તરીયા
તે ભવસમુદ્રને પાર ઉતરીયા સ્થૂલ ભદ્રને ધન્ય-જે જઈને સરસ ભેાજનને વૈશ્યા રાગિણી સીતા દેખી રાવણુ ચળીયા રહુ નિમ રાજુલને મળીમા
જે વ્રત છે સુખદાયી હૈ
તે કુસકા સમ ભાઈ રે... ગુણ વિષ્ણુ લાલ(વાળી) સમાન રે કહે વીર ભગવાન ...
સજઝાયાદિ સૌંગ્રહ ભાગ-૩
પહેલુ શીયલજ ધરજો રે
વ્રત તણા ખપ કરજો રે...
[ ૧૭૨૦ ]
બ્રહ્મચર્ય કહીયે ૨
સ્વભાવે લહીયે રે...
ગુણુ સર્વેના શણગાર શ્રુતિ સ્મૃતિમાં વ્રત શીયલ વખાણ્યુ. સહુએ રે
કહી જિનરાયે રે
ગુણી મલી ગાયે રે...
,,
[ ૧૭૨૧ ]
,,
33
,,
R
૩
૪
પણ પાળુ' તે વિજયને” સંગ વિજયા વહુએ ૨
સત્સંગ થકી જ વિકાર ટળે સહુ તનના રે
મટે માહ અનાદિ અજ્ઞાન વિતર્ક તે મનના હૈ... ૩ ઈંદ્રી વશ પડીને* જગ જીવ અવિદ્યા આરાધે રે પરમાદ વિષય પરપ`ચ પ્રસંગે વાધે રે તેવું યાતિ ચેારાસી લાખ
વિહાર વિચરતાં રે મળ્યા માનવભવ ધન્યાય ભવાંતર કરતાં રૈ... ૪ જિન શાસન ધ` સનાતન જાણી રે પરસંગ તજી સુવિવેક ધરા વિ પ્રાણી રે ક્ષણુ ભંગ વિષય સુખ સ્વાદમાં શુ` રહ્યો મેહી રે
કહે લબ્ધિ એ પ્રવચન મમ રસિક લહે કાઈ રે... પ્
૫
',
જે તારી સૉંગથી ડરીયા રે
જઈ શિવરમણીને વરીયા રે, તે તરીયા૦ ૧ વૈશ્યાને ઘેર રહીઆ ૨
પણ શીયલે નવ ચળીયા રે... પણ સીતા નિવ ચળીયા (ફ્રરીયા)રે પણ રાજુલ નવ (ચળીયા-પડીયા)૨,, ૩