SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સજ્ઝાયાપ્તિ સૌંગ્રહ ભાગ-૩ ૧ર તેહ થકી મને હસવુ' આવ્યું. શેઠે પૂછ્યું વળી મુનિવર ભણી મુનિ કહે શુળ થાશે કપાળમાં જીવ આવ્યા તિમ જાશે એકલા પુત્ર માતા પરિગ્રહ અસાર છે વનમાં એક વટવૃક્ષ માટા હતા પશુ-પ્ખી ત્યાં આશરો લેતા દતિહાં લાગ્યા માંડયા ઉડવા તેમ પર ભવ જાતાં જીવ એકલા જેમ કાઈ શહેરે રાજકુંવર હતા ભાતુ ન લીધુ` ઘણા મુઝાણા જેમ કેાઈ મે'માન ઘેર આવીયા એમ ઉઠી. એચિંતુ ચાલવું" જુએ ન નક્ષત્ર તીથી વાર રે... ઘર (જીવ)ના કામ તે। સ અધૂરાં રહ્યા ક્રાઈથી દુઃખ ન વહેચાય રે તું ભલામણ દેતા હતા મહેલની વાલેસર વિના એક જ ઘડી પણ પરભવમાં શુ' થાય રે.. નવ સાહાતુ લગાર રે નહિ* કાગળ સમાચાર ૐ... અંતરમાં વિચારો ૨ તે વિના જન્મારા વહી ગયે તેણે કારણ શેઠજી ડરો પાપથી સૂધી ધર્માંકરણી સમાચરો વળી પણ શેઠે પ્રશ્ન જ પૂછીયે ત્યારે પણ તુમે હસવુ કરીયુ" સુતિ કહે તે તુજસ્ત્રીના જાર છે તે વેર લેવા તુજ કુળ આવીયા ઝેર દઈ તુજ નારીને મારશે નાણું ખાશે વ્યસની અતિધણા માટા થાશે તે મહેલ જ વેચશે પેશાબ તુ પીતા હતા તેહના વળી શેઠે ત્રીજો પ્રશ્ન જ પૂછીયે શા કારણે ત્યાં હસવુ* કરીયુ" મુનિ કહે કૂડ કપટ પ્રભાવથી તેણે ક્રમે જીવ તિયચ થાયે એ કારણું પરભાવે રે... યે રોગે મુજ કાળ ૨ આકરો રોગ પ્રકાર ૐ... પરભુત્ર નહિ સથવારો રે કલત્રાદિષ્ઠ પરિવારો રે... મહેાળી શાખા જેહની રે શીતલ છાયા તેહની રે... રહે એકલા તરૂ સાર ૨ પાપ છે દુઃખ દેનાર રે... એકલા ગયા પરદેશે ૨ તિમ પરભવ દુઃખ સહેશે .... તેને જાતાં શી વાર ૨ તા તરશા એ સંસારો છે... હું' મુજ પુત્ર રમાડું' રે મુજ મન તેથી અકળાયુ' રે... તે તારા હાથે માર્યાં ૨ હવે સાંભળ તેના વિચારો રે... વરતશે ભુંડા આચાર રે મૂરખ બહુ અવિચાર રે.... નહિ રહેવા દે કાંઈ ૨ તેણે મુજ હસવુ” થાય રે... જે બાકડાના વૃત્તાંત ૨ તે ભાખા ભગવત રે... વળી કૂડા તાલાને માપ ૨ જૂઠ માયાને પ્રતાપ રે... १७ ૧૮ ૧૯ २० શ રસ 133223 ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ २८ ૨૯ 30 ૩૧ ૩૨
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy