________________
૨૦૦
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
ઇ કામ પડે ચાઠા રહ્યા છે તે જાણે સાચા શર... ચતુરનર૦ ૨ છે સુધા પીડી આયને
છે ભિક્ષા લેવણ મુનિ જાય ઘર ઘર બાર ગોચરી , અંતપ્રાંત આહાર લાય છે ૪ , અરસ નિરસ આહાર ભોગવ્યો છે આહાર કર્યો સમભાવ છે શરીર વેદના ઉપની . , લૂખા આહારને પ્રભાવ. , ૪ છે મરણતણ સન્મુખ થયા એ ડર્યા નહિ મનમાંય
સડણ-પડણ એ દેહ છે 2. ચિત્ત ન નિગડો ત્યાંય , ૫ છે શરીરે વેદના ઉપની છે માનું ખડગની ધાર , જળ વિણ માછલી ટળવળે છે તેવી વેદન અપાર.... , , સમતાભાવ મુનિભાવતા
- પુંડરીકે કીધે કાળ , દેવલેકે થયા દેવતા , સર્વાર્થસિદ્ધ તત્કાળ , , સર્વાર્થ સિદ્ધમાં ઉપન્યા છ પામ્યા સુખ અપાર , , એક જ અવતારી થયા એ લહી માનવ અવતાર... , ૮ , મહાવિદેહમાં હશે
છે ઉચ્ચ કુળ ઋદ્ધિ અપાર , દઢ પ્રતિજ્ઞાતણી પરે , પામશે ભવને પાર... , ૯ , જ્ઞાતાસુત્ર માંહે કહ્યો છે કંડરીક પુંડરીક અધિકાર છે કુંડરીક નરકે સાતમી , પુંડરીક ખેવો પાર , ૧૦ છે એવું જાણીને ચેતજો છે પાપતણું ફળ એહ છહે પુણ્યથી પુંડરીક સુખ કહે છહે સદ્ગુરૂ કહે શાસ્ત્રથી તેહ , ૧૧ , એહ સંબંધ પૂરો થયો છે સંયમ સુખ નિર્વાણ » રાય વયણ ઈણિપરે કહે
આગમ વયણ પ્રમાણ છે ૧૨ ક પૂર્વ સેવા લક્ષણ ગુણની સઝાય [૧૫૬૦] . ભવ્યને કર્મના યોગથી ચરમ આવર્ત અનુભાવ રે પૂર્વ સેવા ગુણ ઉપજે જેહને એહ જમાવ રે, સુગુર વાણી ઈમ સાંભળો પૂર્વ સેવા તણા વેગથી
સદાચારને રંગ રે દેવ ગુર્નાદિક પૂજના
મુક્તિ અર્થે તપ સંગ રે.. ઇ ૨ જન-જનની કલાચાર્યની એહની જે વળી જ્ઞાતિ રે વૃદ્ધ વળી ધર્મ ઉપદેશ એહ ગુરૂવર્ગ કહેવાતી રે.. , નમન-પૂજન ત્રિસંયે કરે આસનાર્પણ જસવાદ રે અપયશ તાસ નવિ સાંભળે નામ સુણ લહે આહાદરે. ૪