________________
પાંચ વધાવાની, પાંચ સમિતિની સઝાયા
૧૭૭
૨૨ બળ, ધન, આયુષ્ય ઉત્તરાત્તરહીત થશે. ૨૩ માસયેાગ્ય ક્ષેત્ર પણ રહેશે નહિ' ૨૪ અગીયાર પડિમારૂપ શ્રાવક ધર્માંના વિચ્છેદ થશે ૨૫ આચાય શિષ્યને પણ સમ્યક્ શ્રુત ભાવે નહિં ૨૬ શિષ્ય પણ કલહેકારી અસમાધિકારક તથા મંદ વ્રુદ્ધિવાળા થશે ૨૭ મુડ ઘણા અને શ્રમણુ સ્વપ થશે. ૨૮ આચાય પણ પોત પોતાના ગચ્છની સામાચારી જુદી જુદી પ્રવર્તાવશે, તથા વિધ ભેાળા ભક્તોને મેાહ પમાડતા, ઉસૂત્ર ભાખતા, પેાતાની પ્રશંસા અને પારકી નિંદા કરતા કેટલા એક ક્રુતિ વાન થશે ૨૯ મ્લેચ્છના રાજ્ય બળવંત થશે ૩૦ અને આય દેશના રાજા અલ્પ મળવ`ત થશે. આ ભાવે। કલ્પસૂત્રની નિયુક્તિમાં કહ્યા છે.
સઝાયા [૧૫૭૩]
પાંચ વધાવાની પાંચ વધાવા સખી મારે મન ભાવે કાંઈ ભાવે હૈ। જિનવર મ`ગલ મનરલીજી અરિહંતજી ! મને દન ભાવે કાંઈ ભાવે હેા વાણી સાધુ ગુરૂતણી.... ૧ પહેલા વધાવા મને સમક્તિ સહાવે કાંઈ બીજે હૈ। ભીને વ્રત સાહામણેાજી ત્રીજે વધાવે મને ચારિત્ર સેાહાવે માંઈ ચેાથેઢા ચેાથે કૈવલ નિરમલે જી... પાંચમે વધાવે મને ગુરૂજી સાહાવે કાંઈ પાંચમે હેા ગુરૂજીની ભક્તિ ભલી જી ધીરજ પિતા તા મારૂં ઘર ૨ સેાહાવે સેાહાવે ઢા ક્ષમયામાડી અતિભલીજી... ૩ ઉપશમ સુખરાજીના છાંદે સાહાવે માંઈ સેાહાવે હૈ ગુપ્તિ સાસુ પાયે લાગવુંાજી સત્ય સમાન મને જેઠજી સાહાવે તપસ્યા જેઠાણી અતિ આકરીજી... * શીયલ સમાન મને દેરીયા સહાવે કાંઈ સહાવે હેા દેરાણી મીઠા ખેાલણીજી કુમતિ નિરાશી મને શાકથન સાહાવે સાહાવે હે। ધમ સેાહી સાહિબ નિરમલેાજી... દયાનણુદલ મને ખરીરે સાહાવે સાહાવે હૈ। સુમતિ...પ્યારા પ્રાદ્ગુણાજી સ"તેાષ સમાન વીરા આણુજી આવે ભાવે હૈ। મુગતપીહર પ્યારો હાલણેાજી... માર વ્રતતા મને વાન સાહાર્વ કાંઈ સહાવે હા પરમ જિનવર નામનેાજી એ પાંચે વધાવા જે નર–નારી ગાવે કાંઈ પાવૈ । રિદ્ધિ સિદ્ધિ લખમી અતિધણી, ના પાંચ સમિતિની સજ્ઝાયા [૧૫૩૪ થી ૩૮] ૧ ઈર્યાસમિતિ આતમ ને વિચાર
""
અા અહે। હુ પ્રત્યક્ષ થયા ધન ધન મુજ અવતાર
ઈરિયાયે ચાલે.રે આતમ સ્વભાવની ...
દૂહાઃ પંચ મહાવ્રત આદરી
ઢાળ ઃ વિન`તિ અવધારો ૨ શક્તિ સભાળા રે
સ. ૧૨