________________
૧૭૪
સૂરિ શ્રી પાસચદ સીસા શ્રી સમરચ ંદ ઈમ ભાખએ અસદિનદ્વીપસમાન મુનિવર ત્રસહ થાવર રાખએ
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
99
8 પાંચ મહાવ્રતની ભાવનાઓનુ સક્ષિપ્ત સ્વરૂપ [ ૧૫૩૦/૨ ] ૧. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ સહિત વર્તવુ. તે પહેલા મહાવ્રતની ૫ ભાવના ૨. ક્રોધ, લાભ કે હાસ્યથી સાવદ્યું વચન ન ખાલે તે ખીજ ૩. આપ્યા કે જાણ્યા વિનાનું તણખલું પણ ન લે, વનસ્પતિ તેાડે નહિ. શય્યાતર પિંડ લે નહિ, નિર્દોષ ઉપાશ્રય સેવે. સાધુની વૈયાવચ્ચ કરે તે ૩ ૪. સ્ત્રી-પશુરહિત ઉપાશ્રય સેવે, શૃંગારરસની કથા કહે નહિં, સ્ત્રીના અંગાપાંગ જુએ નહિં, અતિશય આહાર કરે નહિ, પૂર્વ ના કામભેાગ સભારે નહિં તે ૪ ૫. શબ્દ-રૂપ-રસ-ગČધ અને સ્પર્શ એ પાંચેયના ૨૩ વિષયા ઉપર મૂર્છા ન રાખે તે પાંચમા મહાવ્રતની પ્ ભાવતા
મુનિ શ્રો દેવચંદ્રજીએ શ્રુત, તપ, સત્ત્વ, એકન્ન અને તત્ત્વ એમ પ ભાવના ઉપર મુજબ જુદી-બીજી રીતે સ્વીકારી છે.
પાંચમા આરાના ભાવની સજ્ઝાય [૧૫૩૧ ]
પાંચમા આરાના ભાવ રે
સાંભળ ગૌતમ સુભાષ ૨...વીર કહે૦ ૧
વીર કહે ગૌતમ સા દુઃખીયા પ્રાણી અતિધણા શહેર હાશે તે ગામડા વિષ્ણુ ગાવાલે રે ધણુ ચરે મુજ કેડે કુમતિ ધણા જિનમતની રૂચિ નવિ ગમે કુમતિ ઝાઝા કદાચહી શાસ્ત્ર મારગ સર્વિ મૂકશે પાખડી ધણા જાગશે
ગામ હૈાશે સમસાન ૨ જ્ઞાન(ની) નહિ* નિરવાણુ રે... હાશે તે નિરધાર રે થાપશે નિજમતિ સાર રે... થાપશે આપણા ખેાલ ૨ કરશે. જિનમત(નિજમુખ) માલ રે.. ભાંગશે ધરમના પથ રે
આગમ(મત મરડી કરી = ગ્રંથને ટાળશે) કરશે નવા વળી ગ્રંથ રે...
ચારણીની પેરે ચાળશે
-આગમ શાખાને ટાળશે
ચાર ચરડ બહુ લાગશે
ધર્મ ન જાણે લેશ રે આપશે નિજ ઉપદેશ ૨... ખેાલી ન પાળે બેટલ ૨ દુર્જન બહુલા માલ રે... હીશે નિરખન લેાક ૨ મિથ્યાત્વી હેાશે બહુ થાક રે...
સાધુ જન સીદાશે રાજા પ્રજાને પીડશે માગ્યા ન વરસશે મેહુલા
,,
,,
29
,,
99
,,
,,
૨
3
૪
૫
७
८