________________
૧૧
સજઝાયાદિ સંગ્રહ
૮
ત૫-જપ ઉજવી તે થકી લાધ્યું નવમું સગ સુર-નરનાં સુખ લેમ નવમે ભવ અપવગર હંસ વિજય કવિરાયતે જિમ જલ ઉપર નાવ આપ તર્યા પર તારસ્ય મોહન સહજ સ્વભાવ,
૯
૧૩૩૭] અરિહંત પદ ધ્યાત થકો દqહ ગુણપજાય રે ભેદ-છેદ કરી આતમા અરિહંતરૂપી થાય છે... ૧ મહાવીર જિનેશ્વર ઉપદિસે તમે સાંભળજો ચિત્ત લાઈ રે આતમ યાને આતમા ઋદ્ધિ મિલે સવિ આઈ રે..મહાવીર રૂપાતીત સ્વભાવ જે કેવલ દંસણ-નાણી રે / તે ધ્યાતાં નિજ આતમા હાઈ સિદ્ધ ગુણ રે થાતાં આચારજ ભલા મહામંત્ર શુભ ધ્યાની રે પંચ પ્રસ્થાનં આતમા આચારજ હાય પ્રાણી રે..૪ તપ સઝા રત સદા દ્વાદશ અંગને ધ્યાતા રે ઉપાધ્યાય તે આતમા જગ બંધવ જગ ભ્રાતા ૨૫ અપ્રમત્ત જે નિત્ય રહે નવ હરખે નવિ સેચે રે સાધુ સુધા તે આતમાં શ્ય મુંડ યું ચે રે...૬ શમ-સંવેગાદિક ગુણા ક્ષય-ઉપશમ જે આવે રે દર્શન તેહી જ આતમાં મ્યું હઈ નામ ધરાવે રે, જ્ઞાનાવરણી જે કમ છે ક્ષય-ઉપશમ તસ થાય રે તે હુએ એહી જ આતમા જ્ઞાને અધતા જય રે...૦ જણ ચારિત્ર તે આતમા સ્વભાવમાં રમતું રે
મિહવને નવ ભમતે રે..૯ ઇચ્છા રેલ્વે સંવરી પરિણતિ સમતા ગે રે તપ તે એહી જ આતમા વતે નિજ ગુણ ભોગે રે ૧૦ આગમ-ને આગમત -ભાવ તે જાણે સાચે રે આતમભા થર હુ પર ભા મત રા રે....૧૧