________________
તેર કાઠીયાની સઝા
૧૦૦૩ઃ આળસ પરિહરે પ્રાણીયા ધમે ઉધમ માંડ સલુણ સામગ્રી સુધી લહી
આળસ કાઠીયે છાંડ , આળસ-૪ દદ્રિય પૂરી પામીને
સાંભળ સુત્ર સિદ્ધાંત - દેવ ગુરૂ ધર્મને ઓળખી સે મન એકાંત - આળસે બાંધ્યા પ્રાણીઓ ન કરે ધમ વ્યાપાર , પામ્ય ચિતામણી પરિહરી તે ગ્રહે કાચ ગમાર , ઉદ્યમથી સુખ સંપજે
ઉધમે દારિદ્ર જાય છે વિદ્યા લક્ષ્મી ચાકી
ઉધમે સફલું થાય છે આળસ ઉઘે પીડીયાં
ઈહલે કે સિદાય , પરલોકનું શું પૂછવું
ભભવ દુઃખીયા થાય , નારી ગમાર (નિ) છે તેહને આળસુ માંહે ઈન . સજજનમાં શભા નહિં અળસુ દુઃખીચે દીન , પાપી નર આળસુ ભલા ધમ ઉદ્યમ વંત , પંચમ અંગે ભાખીયે
ભાવે તે ભગવંત , ધમે દીસે બહુ આળસુ પાપે ઉદ્યમવંત પાપે પરભવ દુઃખ લહે ધમેં સુખ અનંત આદ્ર અરણુંક અજુન મુનિ દઢ પ્રહારી ધીર આળસ ગોદડુ નાખીને
ઉદ્યમે થયા વડવીર . ૧૨. એહવું જાણીને ઉધમેં
ધમ કરે નરનાર - વીર કહે આળસ વિરમય વિશુદ્ધ કરીય વિચાર •
૨. મેહ કાઠિયાની સજઝાય ૧૧૨૩]. મહે વાદ્યો પ્રાણ રે ન કરે ધર્મસુચંગ કે, મેહે મુંઝીઓ દેવ-ગુરૂ નવિ ઓળખે રે ન કરે ઉત્તમ સંગ કે. છેરૂડામાં છક રહે રે રમે રામાને ધામ કે ઘડી અથવા અધ ઘડી રે ન કરે આતમ કામ કે.. ૨. હું એને એ માહરે રે - એ મારે પરિવાર કે રાત-દિવસ રાતે રહે રે ભરમે ભૂલ્યા ગમાર કે. ધમે નાવે ઢંકડે રે
બેઠે રમાડે બાળ કે સુખનું મૂળ એ સુંદરી રે અવર આળ-પંપાળ કે. . ૪ ધન ઘર રમણ કારણે રે ન ગણે માય ને બાપ કે લેકની લજજા પરિહરી રે ન ગણે પુણ્ય ને પાપ કે.. . . રાગી નર બહુ દુઃખ સહે રે - જિમ જગ ચલ મજીઠ કે . તલ-સરસવને પોલતાં રે વેણુક નયન દીઠ કે... .