________________
૯૯૪
કંટણઝષિની સઝાયો ઉથલ : ઉદેરે આયા ન સુણ ઢંઢણ તું હતે અધિકારી
પંચ સેહલ લેઈ રાય કારણ જારી રે વાવણું તું .... ૨ તિણ આહાર વેલા આહાર પાણી ચારિ વૃષભાં કારણે
પંચ સેહલી સહસ બલદા ભૂખ તિરસ વડારણ.. ૨૧ ચાલિ : તિણેરે અવસર આદેશ તુમકિયો ચાસઈ કે કૌ અધિક વલાવીએ
પરસેં જીવને અંતરાઈ ફલલીયૌ પરવસિ પડીયા તણે નરવ હૌ.૨૨ ઉથ : એટલું જાણીને ચક્રપાણી નગર બાહિર ચાલએ
ઈટવાની માંયમયે સૂરિ ૨ મેદક ઘાલીએ.. ૨૩ ચૂરતાં મેદિક કર્મ ચુર્યા જ્ઞાન હુઓ અતિ નિમળું
દેવ દુંદુભિ ગયણ વાજે હેઉ ચિહું દિશિ નિમણું. ૨૪ ચાલિ : સેવન કમલે બેઠા કેવલી સહુના સંશય ભાંજે વળી
સંશય ભજે મનમાંહિં ગજે યાદવા વંશ ગહ ગહ
કૃષ્ણનંદના શિષ્ય નેમી જિન ઋષિ ઢંઢણ તુમ જયો... ૨૫ ઢંઢણ ષિને વંદના, હું વારી લાલ ઉત્કૃષ્ટ અણગારરે, હું વારી લાલ અભિગ્રહ લીધો આકરો - લધે લેશુ આહાર રે... - ૧ દિનપ્રતિ જાવે ગોચરી , ન મેલે શુદ્ધ આહાર રે , ન લાગે મૂળ અસૂઝ . પિંજર હુએ ગાત્રાગેખ)રે...... હરિ પૂછે શ્રી ને મને » મુનિવર સહસ અઢાર રે , ઉત્કૃષ્ટ કુણ એહમાં
, મુજને કહે કૃપાળ રે... - ૩ ઢઢણ આધકે દાખી
શ્રીમુખ નેમિ જિણું રે કૃષ્ણ(મન) ઉમાહ વાંદવા . ધન્ય જાદવ કુલ ચંદ રે... મારગ માંહેગલીમાંહે)મુનિવર મિલ્યા. વાંદે કૃષ્ણ નરેશ રે કિણહી મિથ્યાત્વી દેખાને
આ ભાવ વિશેષ રે.. આ અમ(ભુજ)ઘર સાધુજી છે ત્યાં મેદક છે શુદ્ધ રે ઋષિજીલેઈને-વહેરી)આવીયા એ પ્રભુજી પાસ વિશુદ્ધ રે. ૬ મુજ લધે મોદક મલ્યા? તે મુજને કહે કૃપાળ રે લબ્ધિ નહિ વત્સ ! તાહરી - શ્રીપતિ લબ્ધિ નિહાળ રે... તો મુજને નહિ
ચાલ્યો પરઠણ કાજ રે ઈટ નિંભાડે જાઈને
ચૂરે કમ સમાજ રે... - ૮ આવી સુધી (વિશુદ્ધ) ભા ના બે પામ્યા કેવલ નાણું રે ઢંઢણ ઋષિ મુગતે ગયા કહે જિનહર્ષ સુજાણ રે .
સ-૬૩