________________
ઝાંઝરીયા મુનિની સજા
અને ઉદક છાંડી કરી ભાઈ સર નેહલે રે મતિ મહા રાજવી અવિચાર્યું કારજ કર્યો ઋષિહત્યા પાતિક ઘણું દેશ કુલિંગના રાજવી વૈર વિરોધે વાળી કેવલ વહી મુગતિ ગયે ભવના ભાંગ્યા રે મેહણાં મનમાંહિ ખમાવી જંગમ તીરથ ગુણની મન્મથ મારી જસ લહ્યું નામે નવનિધિ લાભાઈ દરસણ વાંછે દેવતા એ ઋષિ અવનિતલિ જે મદન ભરમ મહિમા ઘણું પુર પઠાણ પરગડે ગાયમન ઉલટ ધરી રતન પુરૂષ ગુણે આગળ મદન ભરમ જીવે ઘણું ઈસર રતન સમુદ્રથી અધિકે એ છે જે કહ્યો સંવત સેલસ ઑતેરે વૈશાખ વદ એકાદશી વિજયદેવ સૂરીસરૂ તપગચ્છ નાયક ગુણનીલે વિનય કુશલ પંડિત વરૂ શાંતિ કુશલ ભાવે ભર્ણ -
બહિનડી કીધું કામ છે સાઝરિયાં (વા)વધારી મામ હે...ઝાઝરીયા રાણીને ભાગો ભરમ હો મઈ માંહિલે ન લાધે મમ હે૮૨ દેખી કહ્યો ન જાય છે જઈ લાગે કલેવર પાય હો.... ૮૩ રાય કલેવર સાથિ હો ચડશે ચિંતામણિ હાથિ હે.... ૮૪ પાતિક કાઢયા મૂલ હો
જીવડે કી અનુકૂલ હે... . ૮૫. ઉપશમરસ ભેગાર હે ઉતરી ભદધિ પાર છે. - ગ્રહ ગણુમાં ગઈ સેવ છે નર વિધાધર દેવ હ... , ધરમપણે અંકૂર છે શિવનયરી વાજયા દૂર હો... - ૮૮૬ સાંભરી મદન જમરાય છે સદ્દગુરૂ ચરણ પસાય હો.. . ૮૯. ગુણમણિ કેરી ખાણ છે રૂડી જિનવર વાણિ હે... . ૯ જાણે એ અધિકાર હો તે ખામુ વારવાર હે.. ૯૧ સીયાણા (શ્યાણ)નયર મઝાર હે થુમઈ બુદ્ધિવાર હે.. - ૯૨ ગણધર પદ ગણધાર હે જિનશાસન શિણગાર હે. . ૯૩ પંડિત પદ શિરતાજ છે સફલ સફલ દિન આજ હે.. - ૯૪