________________
- ૯૨૪
સઝાયાદિ સં મહ - હવે થયો જે અવદાત ભવિજન! સાંભળે સુગંધિયા નયરી ભલીએ નીલા શેક ઉદ્યાન તે નગરે વલી સુંદસણ શેઠ તે મહાબલી એ.. ૧૦ શક પરિવ્રાજક એક ચારે વેદને જાણ શખ સમજાણિઈએ દાન અને શૌચ ધર્મ તીથે નાહવું ધમાસ એ વખાણિઈએ.... ૧૧ સહસ્ત્ર એક પરિવાર સૌગધિયા વિષે સ્થાનિક તિહાં આવી નયરીમાં ઈમ થઈ વાત શુક ઈહાં આવી સુદરસણ મન અતિ ભાવિયે એ ૧૨ શક પરિવ્રાજક તેહ ધર્મની દેશના દેતો સેવ સમઝાવસે (તો) એ સુદંસણ જે અમધમ તે શૌચ મૂલ છે બે પ્રકારે પ્રરૂપતાએ... ૧૩ - દ૬ અને ભાવ સૌચ દશ્વ માટી કહિ ભાવવાભ તે ઈમ કહે અમ શિખ માટીવારિ તિણિ બહુ ધેયતાં અશુચિ પદારથ જે લહેએ ૧૪ સુદંસણ સુકને પાસિ ધમ તે આદર્યો અસણ પાણ પડિલાભતાં ૨ પરિવ્રાજક સુક તેહ તિહાંથી ચાલી એ થાવસ્થામુનિ વિચરતાએ... ૧૫ આવી સમોસર્યા જામ તામ સુદંસણ વંદિ પૂછેમૂનિuતે એ સ્વામી ! યે તુમ ધમ થાવા કહે શેઠ સુંદરણ પ્રતિ હિતિએ ૧૬ વિનયમુવ અમ ધર્મ દુવિધ પ્રકારનો આગાર ને અણગારને એ પંચાણું વ્રત સત શિક્ષાવ્રત વલિ એમ અણગારોએ... ૧૭ પંચ મહાવત જ્ઞાન દંસણ ચારિત્ર ભંડાર છે કદ્યો રે એવી શીખ સિજઝાય કમની પ્રકૃતિ સુંદસણધમ એ લહ્યોએ... ૧૮
વામિ મિ તે ધર્મ સૌચતે એ આદર ભાષતોએ - સુદાસણ કેઈનારિ રૂધિરનઉ લુગડો તેહજમાંહિ રાચતએ.. - ઉજલ થાઈ કેમ ? તેહજ લુગડો એ તિમ મિથ્યાત્વીજીવ કરણે તે કરે નિરમલ કિમ થાયે સહિએ.. ૨૦ કેઈ નર તેહજ વસ્ત્ર સાજી ખારણ્યું વારિ ધોતાં કહ્યો ઉજળે એ ઈમ સુંદસણ ધમ જીવદયાતણ કરતાં જીવ તે નિરમલે એ... ૨૧ તવ સુંદસણ શેઠ રે પ્રતિ બેધ પામિએ બારે વ્રત ધારી વળી એ - સુદંસણ શેઠની વાત ધર્મ પામ્યાતણ શુક પરિવ્રાજકી સાંભળીએ ૨૨
તેહ જ નયરિ મઝાર સુદંસણ શેઠને પરિવ્રાજક આવ્યા ઘરે એ - સુક દેખી તે શેઠ રે નવિ ઉઠયો સહિ તવ પરિવ્રાજક ઉચ્ચરે એ.. ૨૩ - વિજ્ય મૂલ તુહ ધર્મ વિનય તે કિહાં ગયે કરજોડીને શેઠ તે ભણીએ નેમિ નાથના શીશ થાવસ્ચામુનિ તેહની દેશને મેં સુણ એ... ૨૪