________________
અઢાર પાપસ્થાનકની સજ્ઝાયા
તપમળે છૂટથા તરણું તાણી રે, કચન કેડિ આષાઢાભૂતિ નાણી રે, નહિંષે પણ રાગે' નડિયા રે, શ્રુતનિધિ પણ વેશ્યાવશ પડિયા રે... ખાવીશ જિન પણ રહી ઘરવાસે રે, વરત્યા પૂરવ રાગ અભ્યાસે રે, વજ્રમ ધ પણ જસ બળે તૂટે રે, નૈહતતુથી તેડુ ન છૂટે રે... રેહઉચ્ચાટને અગ્નિનું દહવુ રે, ઘણુ-કુન એ સર્વ દુઃખ સહવુ રે, અતિ ઘણું રાતી જે હુંય મજીઠ રે, રાગતણા ગુણ એહજ દીઠ રે...૮ રાગ ન કરો ક્રેઈ નર કેાઈશું રે, નવ રહેવાય તે કરજે મુનિજી રે, મણિ જિમ કૃણિ વિષના તિમ તેડા રે, રાગનું ભેષજ સુજસ સનેહા ૨.૯
૧૧. દ્વેષ પાપસ્થાનકની સજ્ઝાય [૬૬]
દ્વેષ ન ધરીએ લાલન દ્વેષ ન ધરીએ, દ્વેષ તજ્ગ્યાથી લાલન શિવસુખ વરીએ
પાપસ્થાનક અગ્યારમુ ક્રૂ',
દ્વેષરહિત ચિત્ત હાય વિ ફ્લુ........ ચરણુ કરણ ગુણુ ખની ચિત્રશાળી,
દ્વેષધૂમ... હાય તે સિલ કાળી... રાષ એ'તાલીશ શુદ્ધહારી,
ધૂમ્રદોષે હાય પ્રખલ વિકારી... ઉગ્ર વિહાર ને તપ જપ કિરિયા,
કરતા દ્વેષ તે ભવમાંહે કિરિયા... ચેાગનુ અંગ અદ્વેષ છે પહેલુ
લા શિ
ર
લા હા॰ ૧
લા તે ૨
નિર્ગુણ તે ગુણવ ંત ન જાણે,
ગુણવંત તે ગુણુ દેષમાં તાણે... આપ ગુણી ને વળી ગુણુરાગી,
જગમાંડે તેની કીરતિ જાગી... રાગ ધરીજે જિહાં ગુણ લહીએ,
નિર્ગુણ ઉપરે સમચિત્ત રહીએ. ભવસ્થિતિ ચિંતન સુજશવલાસે,
ઉત્તમના ગુણ એમ પ્રકાસે.
લા પ્ર ૩
લા ભ ૪
સાધન સવિ લહે તેહથી વહેલુ.... લા॰ તે ૫
લા
લા કી ૭’
લા સ૦
લા એ॰૯
૧૭