________________
અઢાર પાપસ્થાનકની સજ્ઝાયા
મૈં અઢાર પાપસ્થાનકની સજ્ઝાયા [૫૬થી ૭૩]
૧. હિંસા પાપસ્થાનકની સજ્ઝાય (૫૬)
પાપસ્થાનક પહિલુ કહ્યું રે, હિંસા નામે ક્રુરત;
મારે જે જગ જીવને રે,
તે લહે મરણુ અનંત રે. પ્રાણી ! જિનવાણી ધરા ચિત્ત ૧ પામે વિયેળ તે મ; મિલે ન વલ્લભ વૃંદ રે. પ્રાણી ! ૨ એક વાર કયુ કર્યાં; તીવ્ર ભાવના મરે. પ્રાણી ! ૩ મારે કિમ નવિ હોય ? વૈશ્વાનરની જોય ૨. પ્રાણી ! ૪ રૌદ્ર યાન પ્રમત્ત; જિમ સુભ્રમ બ્રહ્મદત્ત રે પ્રાણી ! પ પરણાવે જસ સાય; હિંસા નામ ખલાય રે. પ્રાણી ! ૬
[૫૭]
માતપિતાદિ અનંતના રે, દારિદ્ર દે।હગ નવ ટળે, હાય વિપાકે દશગણું ૨. શત સહસ્ર કાડી ગમે રે, મર કહેતાં પણ દુઃખ હુંઅરે, હિં સાભગિની અતિભૂરી ૐ, તેને જોરે જેહુઆ હૈ નરકઅતિથિ તે નૃપ હુઆ હૈ, રાય વિવેક કન્યા ક્ષમા રે, તેહથકી દૂર ટળે રે,
૨. મૃષાવાદ પાપ સ્થાનકની સજ્ઝાય બીજું પાપનું સ્થાન, મૃષાવાદ દુર્ધ્યાન; આજ હેા છેડો રે ભવી ! મડા ધર્મ શું પ્રીતડી જી. વેર ખેદ્ર અવિશ્વાસ, એહુથી દોષ અભ્યાસ, આજ હા થાયે રે નવિ જાયે, વ્યાધિ અપથ્યથી જી. રહેવુ' કાલિક સુરિ, પરિજન વચન તે ભૂર, આજ હૈ। સહિવું રે નત્રિ કહિવું, જૂઠ ભયાર્દિકે જી. આસન ધરત આકાશ, વસુ નૃપ હુએ સુપ્રકાશ, આજ હૈા જૂઠે રે સુર રૂઠે, ઘાલ્યેા રસાતલે જી. જે સત્ય વ્રત ધરે ચિત્ત તે હાય જગમાં પવિત્ત, આજ હૈ। તેહને રે નવિ ભય, સુર-વ્યંતર–યક્ષથી જી. જે નવિ ભાખે અલીક, એલે ઠાવુ ઠીક, આજ હૈ। ટેકે ? સુવિવેકે સુયશ તે સુખ વરે જી.
ML