SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ સઝાયાદિ સંગ્રહ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવથી ચિઠું ભેદે હે ભાખિ ઈર્ષાઈ જયણા પાળવી નિજમન ઠામ રાખ. અધ્યયનઈ ૫ કે ધાદિક સંપાયને ભય હાસ મુખરતા વિકથા વરજી બે લતાં કહ્યા ભાષા સમિતા શુદ્ધ આહાર ગવેષણ કહી એષણા સમિતિ લે-મૂકે ઉપગથી - ચોથી કહી જિનછ . ૭ પરિઠાવણ મલમૂત્રનું પાંચમું સુદ્ધદેશે હિવે ત્રણ ગુપતિ વિશેષથી રાખે મુનિશે - ૮ સંરભાદિક વજતે નિજ મનડુ વાળે શુભસંકલ્પ હતાં - મન-ગુપ્તિને પાળે , ૯ વચન ઈણિપરે જોડતાં હોઈ ગુપ્તિ વચનની તિમ શુભવ્યાપાર પારણથકી ત્રીજી કહી તનની . ૧૦ અઠ એ પ્રવચન માતને જે સૂધિ પાળે વાચક રામવિજય કહે તે નામે ત્રિહુ કાળે ,, ૧૧ ૨૫ [૫૦૦] અધ્યયન પચવીસમુંજી વિયસ ઘસ બાંભણદાય વણારસીજી વેદ ભણ્યા કરિ શેષ કે.. મુનિવર મોટા પર ઉપગ રી એહની જઈયે બલિહારીજી મુખ મંડુકને ચાવતેજી અહિલ્લો પંખ એક મચ્છ ગલગલ દેખીને આ ચિત્ત વિવેક કે મુનિવર મોટા ૨. જય ઘેષે દીક્ષા વરછ કરતાં ઉગ્ર વિહાર વિજયાષ ઘરે આવીયાજી લેવા શુદ્ધ આહાર કે.. કહે દ્વિજ વેદ ભણ્યા જિર્ણોજી જે મેટા બ્રિજરાજ ભેજન તેહને આ પસ્યું છે તમે ઉભા કણ કાજ કે. જે અમને તારે તરેજી જેહના નિરમલ ગાત્ર યાગ કરણઈહાં આવીયાજી એહ અમારે પાત્ર છે. પંચાવ સેવે સદાજી નહીં જસ વિરતિ લગાર બાંભણ તે કહીયે નહીંછ ભવજલ બૂડણહાર કે... કહે દ્વિજ બાંભણ કેહવાંજી માને છે મુનિરાય તવ તેહને પ્રતિ બેધવાળ કહિ મુનિવર સમઝાય કે... - ૭ જે ન હણે કેઈ જવને છ બેલે નહિં અલીક ' ન અદત્ત કિમ હિ કીસ્પંજી બ્રહ્મ સેવે નહિં તહકીક કે.. . ૮ • ૩
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy