________________
-
સઝાયાદિ સંગ્રહ
- [૨૮] . નવમે અગ અનુત્તરેહવાઈ એહની રુચિ મુઝને આઈશ્રાવકસૂત્રસુણે શ્રાવકસૂત્ર સુણે હિત આણુ એ તે વીતરાગની વાણી હો.... ૧ જસુ કપાવતસિક નામે સેહે ઉવાંગ પ્રકામે છે તે એ અગમને અનુકુલા માનું મેરૂશિખરની ચૂલા હે.... , એ સૂત્રને નામ સુણીજે -તિમ તિમ અંતરગતિ ભાંજે હે . પ્રગટે નવલ સનેહા એહથી ઉલસે મેરી દેહા હે. .. અત્તરસુર પદે પાયા તેહના ગુણ ઇણમે ગાયા છે , નગાદિક ભાવ વખાણ્યા તે તે છઠે અંગે આણ્યા હો.... . ૪ ઈહાં એક સુય ખંધ વારૂ ત્રણ વર્ગ વલિ મહારૂ હો ઉદેશ છે. ત્રણ સનુ સંખ્યાત સહસ્ત્રપદ પૂરા હૈ... , ૫ અમે સૂત્ર સુણાવું તેહને સારી શ્રદ્ધા હુએ જેહને હો . શ્રોતાથી પ્રીત લગાઈ નિંદકને મુહે ન લગાઉ હે... . જે સુણતાં કરે બકેર તે તો માણસ નહીં, પણ ઢ૨ હે .. કવિ વિનયચંદ કહે સાચે મુતર ગે સહુકેઈ રાચો હો.. . ૭
રિટી
દશમો અંગ સુરગ સુહાવે છેન વ્યાકરણ નામે સુત્ર કલ્પતરૂ સેવે તે તો ચિદાનંદ ફળ પામે... આ આ ગુણના જાણ તમને સૂત્ર સુણાવું પુષ્પકલી જિમ પરિમલ મહકે ગુરૂ પરાગને રાગે તિમ ઉપાંગ પુફીયા એહને જોર યુગતી કરી જાગે...આવ આવે. ૨ અંગુષ્ઠાદિક જિહાં પ્રકાશ્યા પ્રશ્નાદિક અતિરૂડાં. તે છે અોત્તર શત એ ને સૂત્ર મધ્યમણી ચૂડ... : આશ્રવ દ્વાર પાંચ ઈહાં આયા પાંચે સંવર દ્વારા મહામંત્ર વાણીમાં લહીયે લબ્ધિભેદ સુખકારા. . સયખધ એક દશમે અંગે પણુયાલીસ અજઝયણ પણયાલીસ ઉદ્દેશ વલી પદ સહસ સંખ્યાત નીરણું... જે નર સૂત્ર સુણે નહીં કાને કેવલ પિષે કાયા મયામાંહે રહે લપટાણું તે નરઈ મહી જયા .. , સત્રમાંહિ તે માગ દેય છે નિશ્ચય ને વ્યવહાર વિનયચંદ કહે તેહ આદરીયે તજી મનમાન વિકારા .. ,