________________
'શુકાર કમાવતીની સજ્ઝાયા
૩૧
મરણમાં અગ્નિ જેમ, જીવ કાયામહિ તેમ ... દેતુ વિષ્ણુસે જીવ વિણસે સહીજી ૧૫ વર્ણાદિ સહિત જે હાય પુદગલ વિણસે સેાય , જીવ અરૂપી વર્ણાદિક નહી૦૧૬ હોમ યજ્ઞાદિક વાત તે કિમ કર્યા અવઢાત આ જીવ કાયા તે જુદા અચ્છેજી ૧૭ જબ અમે હુતા અજાણુ તત્ર માની તુમ આણુ આ વાત ખાટી ન સમા થરૂજી ૧૮ જન્મ મરણ જરા રાગ દુખતણા છે સાગ, રતન પામ્યુ ગૃહવાસમાંજી ૧૯ રાત દિવસ જે જાય તે તા લેખે ન થાય ધમ વિùણાં જાણેા સહીજી ૨૦ એહુ સ`સારે અસાર ક્ષેત્ર અશુચિ ભંડાર ... ક્રાયા માયા સવિ કારમીજી ૨૧ નરસુખ બિંદુ સમાન ધ્રુવસુખ ઉદધિ પિછાન આ॰ અલ્પ સુખે કેણુ હારશેજી ૨૨ અમે જાણ્યાં સવાઁ અસાર લેશું સંયમ ભાર,, અનુમતિ દીયા માત તાતજી ૨૩ શાધતાં સુખની ચાહ હવે મન એ ન સુહાય . જન્મમરણ થકી ઊભગ્યા૭ ૨૪ તે માટે મૂકું' સંસાર ઢાળ ત્રીજી સુખકાર આ॰ માલમુનિ કહે ભાવશુંજી ૨૫ [૩૮]
..
દુહા : સાચી વાત તે સુત કહી જીવ કાયા જુદાં સહી હમણાં આપણ બેહુ જણા પછી સંયમ લેશું સહી મિત્રાઇ હાવે મરણશું ખબર પડે જો મરણની અમર છાપ લિખી નાવિયા સાચા ધમ' (જાણ્યા) પામ્યા પુત્ર નયણુ એહવાં સુણી નારી પ્રત્યે આવી કહે, પુરહિત કહે નારી સુર્ણેા જી રે પુત્ર પામ્યા રે વૈરાગ દીક્ષા લેશે તે સહીજીરે કરશે સ’સારા ત્યાગનારીજીરે સાંભળેા માહરી વાત પુત્ર વિનાં જુગતું નહી જી રે રહેવું આપણને સંસાર યોગ વેળા છે આપણી જી રે તયે માહ વિકાર નારીજી૦ ૨ તરુ શેાલે શાખે કરી છ રે, શાખ વિષ્ણુ હુંઠ અસાર પ‘ખી શાલે પાંખે કરી જી રે ૫`ખ વિષ્ણુ દુઃખ અપાર નારીજી૦ ૩ વહાણુ વેપારી ધને કરીજી રે ધન વિષ્ણુ શૈાચ વિચાર રાજા શાલે સૈન્યે કરી જી રે સૈન્ય વિણ ન શોભે લગાર નારીજી ૪ તિમ પુત્ર વિષ્ણુ હું શેલું નહીં જી રે અમે લેશુ સંયમ ભાર તવ નારી કડ઼ે સાંભળેજી રે પ્રીતમ પ્રાણ આધાર પ્રીતમજી રે સાંભળેા પ્
૨૨૧
સમજ્યા ધમ વિચાર પણ મુજ વિનતી અવધાર ૧ એકઠા વસિય સંસાર કરશુ. ઉગ્ર વિહાર જમ આવે ક઼ી જાય તેા મુજથી રહેવાય તે કેમ રહુ. સ`સાર પછી ન કરૂ' ઢીલ લગાર ૪ પુરતિ પામ્યા વૈરાગ તે સુણજો વડભાગ
૩