________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌજન્યસાગર, ગૂઢવિદ્યાનુરાગી, ધર્મારાધનતત્પર, મૃદુભાષી, કાય શીલ, વાત્સલ્યમૂતિ
સ્વ. રોઠશ્રી ચીમનલાલ પાટલાલ (રાણાશેઠ)
આપશ્રીની મ ંત્રત ંત્રશાસ્ત્રમાં ધણી અભિરુચિ હતી અને રાજરાજેશ્વરી ભગવતી શ્રીમહાત્રિપુરસુ ંદરીની આરાધનામાં આપને ઊંડે ઊંડે ગાઢ અભિરુચિ પણ હતી. આપની એ ભાવનાની પરિપૂતિ માટે આપની વાત્સલ્યસ્મૃત્તિથી આકર્ષાઈ આ ગ્રંથ આપના કરમળમાં સાદર સપ્રેમ સમપ ણુ કરીએ છીએ.
અમે છીએ આપના ચરણાપાસક
વિક્રમકુમાર ચીમનલાલ
ઉમેશકુમાર ચીમનલાલ
મહાલક્ષ્મી અનુભાઈ ભારતી દિલીપભાઈ
હસમખભાઈ ચીમનલાલ
હેમતકુમાર ચીમનલાલ ગૌતમકુમાર ચીમનલાલ
For Private and Personal Use Only