________________
અલાદષ્ટિ: કળશ કાવ્ય
(૨૩૩)
સ્વભાવે કરીને જ આ દૃષ્ટિમાંહી, ન તૃષ્ણા અસત્ ચાર્ગોન હાય કાંહી, સુખાસનમાં સ્થિત સત્ર તેથી, રમે આત્મ આરામમાં તે સુખેથી. ગમે ત્યાં જતાં કે ગમે તે કર'તાં, ત્વરા ના નિરાકુલ ચેાગી ધરતા; પ્રણિધાન ધારી સદા આત્મરામી, ન દે આવવા ષ્ટિમાં કાંઈ ખામી. સુખી કાંત કાંતા યુàા કે યુવાન, ચહે સુણવા જેમ ગંધવ ગાન; અહી' શુશ્રૂષા તત્ત્વની તેમ ધારે, પિપાસુ ચહે પાણ્ડને જે પ્રકારે. હું છું કેણુ ? કયાંથી વળી હુ· થયા છું ? ખરા કયા સ્વરૂપે અહે ! હું રહ્યો છું ? મને બાંધતા આ સંબંધો બધા શા? મહા સૂણુવા તત્ત્વ એવા પિપાસા. ૫૧. અહી. એધ પાણીની સિરા સમાણી, ખરી શુશ્રૂષા તત્ત્વની આ વખાણી,
૫૦.
વિના શુશ્રૂષા સાંભળ્યુ. સૌ વૃથા જ, અસિરા ભૂમાં ગ્રૂપ ખાદ્યો યથા જ. પર. કદી શ્રુતના જોગ નાચે છતાં ચે, ખરા શુશ્રુષા ભાવ જો ચિત્તમાંગે; રુડા ભાવથી કમ તા ક્ષીણ થાયે, પર મધનેા હેતુ જેથી જ પાયે. ૫૩. રુડા યાગ આરભતા–અત્ર યાગી, કદી ક્ષેપના લેગ નાચે અભાગી; સુયેાગેા તણા શ્રેષ્ઠ ઉપાયમાંહિ, સુકૌશલ્ય તે દાખવે છે જ આંહી. કદી સાધને સૂના ના ધરાવે, ન તે મધના સાધનાને મનાવે; સદા પાપથી ભાગતા તે કરે છે, મનાની ભાગ્યેાયાને વરે છે. : ત્રોટક
દૃઢ ઇન આસન સ્થિર વસે, અતિ તત્ત્વ તણા શ્રવણે તલસે; અવિશ્લેષપણે શુભ યાગ લસે, મનનંદન અભ્યુદયા ઉલસે,
૪૮.
૪૯.
૫૪.
૫૫.
૫૬.
॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनः सुखनंदनेन भगवानदासेन सुमनेानंदनीबृहत्टी का नाम कविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टि समुच्चयशाखे तृतीया बलादृष्टिः ॥