________________
મિત્રાદ્રષ્ટિ : વિધિથી સિદ્ધાંત લેખનાદિ
(૧૩૯)
આપણા પુણ્ય મુજબ આપણને પ્રાપ્ત થયેલ શણગાર, ઘરેણાં, પૈસા, મણિ, માણિકથાદિ જવાહીર સાચવવા આપણે શેાભીતા કબાટ, પેટી, પટારા કે તિજોરી વસાવીએ છીએ, તા ચિ'તામણિરત્ન સમાન શબ્દો જેમાં રહેલા છે, તે ગ્રંથ અને જાળવી રાખવા કેવા સુન્દર કાગળ, છાપ, પુંઠા, ખાઇડીંગ આદિ સાધન જોઈએ ? બહુ સુંદર, શેાભનીક, ટકાઉ, મનહર, ગ્રંથનુ ગૌરવ જાળવે-વધારે એવાં, જ્ઞાનના બહુમાન-ભક્તિભાવસૂચક-આવાં કાગળ, છાપ, પુંઠાં આદિ જોઇએ. જીવ ગ્રંથમાં પ્રવેશ કરી એધ પામે તે પહેલાં આ મહારના દેખાવથી જ એધ પામી, ઠરી જાય છે. હાલ પવિત્ર ગ્રંથાની ખરામ કાગળ, ખરાબ શાહી– છાપ, નમાલાં પુંડાં એ વગેરેથી પિરણામે ઠેર ઠેર આશાતના થતી દેખાય છે. x x x સુવણુ અક્ષરે હજારા ખલ્કે લાખા રૂપિઆ ખચી' સૂત્રની એક પ્રત પૂર્વના કાઈ ભાગ્યશાળી પુરુષે (સંગ્રામ સેાનીએ) લખાવી આપણે સાંભળીએ છીએ, એ શું સૂચવે છે? જ્ઞાન–મહુમાન.” —શ્રી શાંતસુધારસ પ્રસ્તાવના.
66
આમ સિદ્ધાંત-શાસ્ત્રનું ગૌરવ-બહુમાન-ભક્તિ વધે, પ્રભાવના થાય, એવી સુંદર વિધિથી સિદ્ધાંત લખાવવા વગેરે પણ ઉત્તમ યેાગખીજ છે.
‘દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાને ૨;
આહર આગમ આસરી, લિખનાદિક બહુમાને રે. વીર૦” શ્રી ચાગ॰ સજ્ઝાય, -૯
*
આદિ' શબ્દના અર્થ કહે છે—
लेखना पूजना दानं श्रवणं वाचनोद्ग्रहः । प्रकाशनाथ स्वाध्यायश्चिन्तना भावनेति च ॥ २८ ॥ ॥
લેખન પૂજન દાન ને, શ્રુતિ વાંચન ઉદ્ગાહ; પ્રકાશના સ્વાધ્યાય ને, ચિંતન ભાવન ચાહ, ૨૮
અર્થ:—લેખના, પૂજના, દાન, શ્રવણ, વાંચન, ઉગ્રહણ, પ્રકાશના, સ્વાધ્યાય, ચિંતના અને ભાવના–એમ લેખનાદેિથી સમજવુ,
વિવેચન
સિદ્ધાન્તને આશ્રીને, પરમ શ્રુતજ્ઞાનના વિષયમાં, શું શું કર્યું... હાય ? તા યાગમીજ ગણાય, તે અહીં ફ્રુટ કર્યુ” છે :—
વૃત્તિ :– ઢેલના-લેખના, સપુસ્તકામાં લખાવવું તે; ધૂનન-પુષ્પવસ્ત્રાદિથી પૂજન કરવું' તે પૂજના. વાર્ત્ત-દાન-પુસ્તક આદિનું. વળ–શ્રવણુ-વ્યાખ્યાનનું; વાચના વાચના, સ્વયમેવ વાંચવું તે; આના ઉદ્ધઃઉદ્ભહ, વિધિયો ગ્રહણ. આની જ પ્રહારાના-પ્રકાશના, ગ્રહણ કરેલા સિદ્ધાંતાનું ભવ્યે સમક્ષ પ્રકાશવું તે. અથ સ્વાધ્યાય-અને-સ્વાધ્યાય, વાચના આદિ, આની જ ચિન્તના-ચિંતના ગ્રંથના અથથી; આની જમાત્રને તે ૨-ભાવના, આ જ સિદ્ધાંત સંબંધી ભાવના, આ યોગમીજ છે, એમ સબંધ છે.