________________
ભિગાદષ્ટિ : યાગીજ ચિત્ત
(૧૨૫)
અતિશય X આસક્તિને શિથિલ–ઢીલી કરી નાંખે એવુ' છે, મેાળી પાડી નાંખે એવુ' છે. જેમ કેાઈ દરીઆમાં ડૂબ્યુ. હેાય તે જરા ઉપર સપાટીએ આવે, તે તેને ડૂબેલી અવસ્થા ને ઉપરની અવસ્થા એ બન્નેને સ્પષ્ટ તફાવત જણાય, રાહત અનુભવાય, એટલે ડૂબેલી અવસ્થાના તેના માહની પકડ ઢીલી પડે; તેમ સ'સાર-સાગરમાં ડૂબેલા જીવ જ્યારે ચાગબીજને પામે છે, ત્યારે તે ઉપર કંઇક ઉચ્ચદશાએ આવવારૂપ રાહત અનુભવે છે, અને તેની સ’સાર સબધી આસક્તિ મંદ-શિથિલ-ઢીલી બની જાય છે.
( ૨ ) તે ચાગબીજ ચિત્ત પ્રકૃતિનું પ્રથમ વિપ્રિય દર્શન છે. જ્યારે ચેાગખીજની પ્રાપ્તિ થાય છે ત્યારે પ્રકૃતિનું-માયાજાલ–સંસારનું પ્રથમ અપ્રિય દર્શન થાય છે; જે સ'સાર પહેલાં મીઠા લાગતા હતા, તે જ હવે કડવા-ખારા-અકારે લાગવા માંડે છે. જેમ સમુદ્રમાં ડૂબેલા માણસને હૂખ્યા હોય ત્યાંસુધી આસપાસનું કંઇ પણ ભાન હાય નહિ, પણ ઉન્મજજન થતાં જેવે ઉપર સપાટી પર આવે કે તરત તેને આસપાસની પ્રકૃતિનું કઇક દર્શન થવા લાગે; તેમ અહી પણ આ જીવ જ્યાંસુધી સ`સારસમુદ્રની અંદર ડૂબેલેા હેાય, ત્યાંસુધી તે તેને વસ્તુસ્થિતિનું કંઇ પણ ભાન નથી હેતુ, પણ યાગખીજની પ્રાપ્તિ થતાં જેવા તે સંસારસાગરની સપાટી પર જરા ઊંચા આવે કે તરત તેને પ્રકૃતિનુ વિષમ કવિપાકરૂપ સ‘સારનું અકારૂ દન થવા માંડે છે; અને તે દર્શીન થતાં, તે તે સંબંધી ઊહાપેાહમાં-વિચારમાં પડી જાય છે કે આ બધુ' ચિત્ર-વિચિત્ર સ`સારસ્વરૂપ શું હશે ? આમ તેની વિચારશા જાગ્રત
થાય છે.
(૩) તે યાગખીજ ચિત્ત પછી તે સ'સારના સમુચ્છેદ જાણવા-પામવાના ઉપાયના આશ્રય કરે છે. જે સ’સારસમુદ્રનું પાણી મીઠું જાણી તેણે અત્યાર સુધી હાંસે હાંસે પીધું હતું, તે હવે ખારૂ' ઝેર જેવુ' લાગતાં, તે સંસારના ઉચ્છેદ કેમ થાય ? તેના ઉપાય જાણવા માટે તે પ્રવર્તે છે, અને તેને ચાગ્ય એવા તત્ત્વચિંતનમાં પડે છે. તત્ત્વજ્ઞાનની ઊડી ગુફા'ના દર્શન કરવા તે પ્રેરાય છે. જેમકે—
6
“હુ કાણુ છું? કથાંથી થયા? શું સ્વરૂપ છે મ્હારૂં' ખરૂ? કેના સંબંધી વળગણા છે? રાખુ` કે એ પરિહરૂ'? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યાં,
તે। સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યા ——શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રી મેાક્ષમાળા (૪) એટલે પછી તે યાગખીજવાળું ચિત્ત રાગ-દ્વેષ-મેહની ગાઢ ગ્રંથિરૂપ પત પ્રત્યે પરમ વજ્ર જેવું અને છે, અને નિયમથી તે ગ્રંથિપર્વતને ભેદે છે-ચૂરી નાંખે છે. આમ તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. એટલે—
""
× પાઠાંતર—શદ્યુતિશય પાઠે હોય, ત્યાં સ`સારના શક્તિઅતિશયની શિથિલતા કરે એમ અથ કરવા. એટલે સંસારની શક્તિ મેળા પડી જાય, એનુ ઝાઝું જેર ન ચાલે.