SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ 80 મૂળપ્રવૃતિઓમાં રસઉદીરણાના સાદ્યાદિ ભાંગા | (iv) નામ, ગોત્ર = ર :- ૧૩માં ગુણઠાણાના ચરમ સમયે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા થાય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અધ્રુવ છે. તે સિવાયની આ પ્રવૃતિઓની બધી રસઉદીરણા તે અનુત્કૃષ્ટ રસઉદીરણા છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિની અનુષ્ટ રસઉદીરણા ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા થાય ત્યારે તેમની અનુત્કૃષ્ટ રસઉદીરણા અધ્રુવ છે. નામ અને ગોત્રની જઘન્ય રસઉદીરણા અને અજઘન્ય રસઉદીરણા મિથ્યાદષ્ટિ જીવ વારાફરતી કરે છે. તેથી તે બન્ને સાદિ અને અધ્રુવ છે. | (V) આયુષ્ય :- આયુષ્ય એ અધુવોદીરણા પ્રકૃતિ હોવાથી તેની જઘન્ય રસઉદીરણા, અજઘન્ય રસઉદીરણા, ઉત્કૃષ્ટ રસઉદીરણા અને અનુત્કૃષ્ટ રસઉદીરણા સાદિ અને અધ્રુવ છે. મૂળપ્રવૃતિઓમાં રસઉદીરણાના સાદ્યાદિ ભાંગા | | 2 સાધાદિ ભાંગા મૂળપ્રકૃતિ જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ | અનુત્કૃષ્ટ કુલ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય = 3| 2 | 2 | 27 મોહનીય 4 | 2 | 2 | 10 વેદનીય 4 | 10 નામ, ગોત્ર = 2 આયુષ્ય 2 | 2 2 T 2 21 | 16 20 | ૭ર * આચરણામાં વાસ્તવિકતા જોવી. આદર્શમાં ઉત્સર્ગ રાખવો.
SR No.032799
Book TitlePadarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages298
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy