SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ 30 નારકીના નામકર્મના ઉદીરણાસ્થાનો નારકીના ઉદીરણાસ્થાનો-૫:- ૪૨નું, ૫૧નું, પ૩નું, ૫૪નું, પાનું. ઉત્તરપ્રકૃતિ ક્ર. અવસ્થા ઉદીરણા ભાંગા સ્થાનો વિગ્રહગતિમાં ૪૨નું ધ્રુવોદીરણા પ્રકૃતિ 33, નરક 2, પંચેન્દ્રિયજાતિ, ત્રસ 3, દુર્ભગ, અનાદેય, અયશ 2 ઉત્પત્તિસમયથી Tઉપરની 42 - નરકાનુપૂર્વી + વૈક્રિય 7 + હુંડક + ઉપઘાત + પ્રત્યેક શરીરપર્યામિ પૂર્ણ | પ૩નું ઉપરની 51 +પરાઘાત + કુખગતિ થયા પછી 4 શ્વાસોચ્છવાસપર્યામિ | પ૪નું ઉપરની 53 + ઉચ્છવાસ પૂર્ણ થયા પછી ભાષાપતિ પપનું ઉપરની 54 + દુઃસ્વર પૂર્ણ થયા પછી * દોષો કરનાર કરતા દોષો જોનારનો મોક્ષ વધુ દૂર છે. * શાસનની સ્થાપના એ જ પ્રભુનો જગત પરનો સૌથી મોટો ઉપકાર છે. મોરના ટહુકાથી ચંદનવૃક્ષોને વીંટળાયેલા બધા જ સર્પો તુરંત જ ભાગી જાય છે. તેમ ભાવપૂર્વક કરાયેલ જિનભક્તિના ટહુકાથી હૃદયમાં રહેલા બધા જ સંલેશો નાશ પામે છે. * મેનેજર એવો જોઈએ જે કંપનીને લાભ કરાવી આપે. | મન એવું જોઈએ જે આત્માને લાભ કરાવી આપે. 1. ઋજુગતિથી નરકમાં ઉત્પન્ન થનારને ૪રનું ઉદીરણાસ્થાન ન હોય, સીધું ૫૧નું ઉદીરણાસ્થાન હોય. ૪૨નું ઉદીરણાસ્થાન સામાન્ય નારકીને હોય છે. શેષ ઉદીરણાસ્થાનો સામાન્ય નારીને અને ઉત્તરવૈક્રિય શરીર કરતા નારકીને હોય છે.
SR No.032799
Book TitlePadarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages298
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy