________________ મોહનીયના પતઘ્રહસ્થાનો સ્વામી પથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજ્વલન માનના બંધવિચ્છેદ પછી ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે પુરુષવેદની પ્રથમસ્થિતિની સમય ન્યૂન ર આવલિકા શેષ હોય ત્યાર પછી ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં પુરુષવેદના બંધવિચ્છેદ પછી ઔપશમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજ્વલન માયાની પ્રથમસ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા શેષ હોય ત્યાર પછી પથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજ્વલન માયાના બંધવિચ્છેદ પછી ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે સંજ્વલન ક્રોધની પ્રથમસ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા શેષ હોય ત્યાર પછી ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે સંજ્વલન ક્રોધના બંધવિચ્છેદ પછી પથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજ્વલન લોભની પ્રથમસ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા શેષ હોય ત્યાર પછી પથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજ્વલન લોભના બંધવિચ્છેદ પછી ૧૦મા-૧૧માં ગુણઠાણે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે સંજ્વલન માનની પ્રથમસ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા શેષ હોય ત્યાર પછી ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે સંજ્વલન માનના બંધવિચ્છેદ પછી