________________ અબાધામાં નિર્વાઘાત સ્થિતિઉદ્વર્તના 183 है। किन्तु इतनी विशेषता है कि उदयावलिके बाहरकी स्थितिके प्राप्त होने तक इन स्थितियोंकी अतिस्थापना एक एक समय बढ़ती जाती અસં આના ઉપરથી એ નિષ્કર્ષ નીકળે છે કે - (1) બંધાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકાની ઉપરની સ્થિતિના દલિકોની સ્થિતિને અબાધાની ઉપરની સ્થિતિઓમાં નાખે છે. તેથી ઉત્કૃષ્ટ અતીત્થાપના = ઉત્કૃષ્ટ અબાધા - (બંધાવલિકા + ઉદયાવલિકા + 1 સમય) સંભવે છે. (2) બંધાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની અને ઉત્કૃષ્ટ સ્થિતિની નીચે આવલિકા/અસંખ્ય + 1 આવલિકા છોડીને તેની નીચેની બધી સ્થિતિઓ ઉદ્ધર્તના યોગ્ય છે. તેથી ઉદ્વર્તનાયોગ્ય સ્થિતિ = ઉત્કૃષ્ટ સ્થિતિ - (બંધાવલિકા + ઉદયાવલિકા + 1 ન આવલિકા) .2 2 આવલિકા + આ 1) સંભવે છે. બંધાતી પ્રકૃતિની અબાધાની સમાન કે હીન પૂર્વબદ્ધ સ્થિતિના દલિકોની સ્થિતિઓની ઉદ્વર્તના આ પ્રમાણે થાય - બંધાવલિકા ઉપરની સ્થિતિના દલિકોની સ્થિતિઓ અતીત્થાપનાવલિકા ઓળંગી ઉત્કૃષ્ટ અબાધા સુધીની બધી સ્થિતિમાં નાંખે. તેથી ઉત્કૃષ્ટ નિક્ષેપ = ઉત્કૃષ્ટ અબાધા - (2 આવલિકા + 1 સમય). બંધાવલિકા ઉપરની બીજી સ્થિતિના દલિકોની સ્થિતિઓ અતીત્થાપનાવલિકા ઓળંગી ઉત્કૃષ્ટ અબાધા સુધીની બધી સ્થિતિમાં નાંખે. તેમનો નિક્ષેપ = ઉત્કૃષ્ટ અબાધા - (ર આવલિકા + 2 સમય) એમ ઉપર ઉપરની સ્થિતિના દલિકોની સ્થિતિઓનો નિક્ષેપ 1-1 સમયની સ્થિતિ જેટલો ન્યૂન થાય. ઉત્કૃષ્ટ અબાધાથી નીચે 1 આવલિકા + આવલિક/અસંખ્ય ઊતરીને નીચેની સ્થિતિના દલિકોની સ્થિતિઓ a ર આવલિકા = બંધાવલિકા + અતીત્થાપનાવલિકા.