________________ 84 નામકર્મના બંધસ્થાનો નામકર્મના બધા સંક્રમસ્થાનો સાદિ-સાંત છે. નામકર્મના બંધસ્થાનો 8 છે. તે આ પ્રમાણે - ૨૩નું, ૨૫નું, ૨૬નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું, ૩૧નું, ૧નું. ક્રમ બંધસ્થાન | બંધપ્રકૃતિઓ સ્વામી 1 | ૨૩નું (અપર્યાપ્ત તેિજસ શરીર, કાર્મણ શરીર, | મિથ્યાદેષ્ટિ મનુષ્ય અને એકેન્દ્રિય પ્રાયોગ્ય) વર્ણાદિ 4, અગુરુલઘુ, નિર્માણ, | તિર્યંચ ઉપઘાત, તિર્યંચ 2, એકેન્દ્રિયજાતિ,દારિક શરીર, હુંડક, સ્થાવર, બાદર/સૂક્ષ્મ, અપર્યાપ્ત, પ્રત્યેક/સાધારણ, સ્થિર/અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ (i) | ૨૫નું (પર્યાપ્ત તેજસ શરીર, કાર્મણ શરીર, | મિથ્યાષ્ટિ મનુષ્ય અને એકેન્દ્રિય પ્રાયોગ્ય) વર્ણાદિ 4, અગુરુલઘુ, નિર્માણ, | તિર્યંચ ઉપઘાત, તિર્યંચ 2, એકેન્દ્રિયજાતિ,દારિક શરીર, હુંડક, પરાઘાત, ઉચ્છવાસ, સ્થાવર, બાદર/સૂક્ષ્મ, પર્યાપ્ત, પ્રત્યેક/સાધારણ, સ્થિર/અસ્થિર, શુભ/અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ/અયશ (i) | ૨૫નું (અપર્યાપ્ત તૈજસ શરીર, કાર્પણ શરીર, | મિથ્યાષ્ટિ એકેન્દ્રિય, વિકસેન્દ્રિય પ્રાયોગ્ય) વર્ણાદિ 4, અગુરુલઘુ, નિર્માણ, | વિકલેન્દ્રિય, ઉપઘાત, તિર્યંચ ર, બેઈન્દ્રિયજાતિ | પંચેન્દ્રિય તેઇન્દ્રિયજાતિ/ચઉરિન્દ્રિયજાતિ, | તિર્યચ, મનુષ્ય ઔદારિક 2, હુંડક, સેવાર્ત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ