SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ 25 મોહનીયમાં સંવેધ - ૧૧નું સતા થાય. ત્યારપછી હાસ્ય 4 અને ૫૦વેદનો એકસાથે ક્ષય કરે તેથી 4 ના બંધે 4 નું સતા થાય. સ્ત્રીવેદે શ્રેણી માંડનારને ૧૩ના સત્તા માંથી નપુંવેદનો ક્ષય થતા ૧૨નું સત્તા હોય. ત્યારપછી સ્ત્રીવેદનો ક્ષય અને પુpવેદનો બંધવિચ્છેદ એક સાથે કરે. તેથી 4 ના બંધે ૧૧નું સત્તા થાય. પછી હાસ્ય 9 અને પુર્વેદનો એકસાથે ક્ષય કરે. તેથી 4 ના બંધે ૪નું સત્તા થાય. ૫૦વેદે શ્રેણી માંડનારને ૧૩ના સત્તામાંથી નપુંનો ક્ષય થતા ૧૨નું સત્તાવ થાય, પછી સ્ત્રીઓનો ક્ષય થતા ૧૧નું સત્તા થાય. પછી હાસ્ય 9 નો ક્ષય અને પુર્વેદનો બંધવિચ્છેદ એકસાથે થાય. તેથી 4 ના બંધે પનું સત્તાવ થાય. પછી પુવેદનો ક્ષય થાય એટલે ૪ના બંધે ૪નું સતા થાય. ટૂંકમાં નપું વેદે શ્રેણી માંડનારને ૧૨નું અને પનું સતાવે ન હોય, સ્ત્રીવેદે શ્રેણી માંડનારને પનું સત્તા ન હોય, 50 વેદે શ્રેણી માંડનારને 4 ના બંધે 11 નું સત્તા ન હોય. એટલે નjo વેદે શ્રેણી માંડનારને પના બંધે ૧૩નું જ સત્તા હોય. ગ્રીવેદે શ્રેણી માંડનારને પના બંધે 13 નું અને ૧૨નું સત્તા હોય. ૫૦વેદે શ્રેણી માંડનારને પના બંધે ૧૩નું, ૧૨નું અને ૧૧નું એમ ત્રણ સત્તા હોય. નjo વેદે શ્રેણી માંડનારને ના બંધે ૧૧નું અને ૪નું સત્તાઓ હોય. સ્ત્રીવેદે શ્રેણી માંડનારને ૪ના બંધે ૧૧નું અને ૪નું સત્તાવ હોય. પુત્રવેદે શ્રેણી માંડનારને ઇના બંધે પનું અને ૪નું સત્તા હોય. 9/2 ગુણઠાણે સંવે ક્રોધનો બંધવિચ્છેદ થાય. તેથી 9/3 ગુણઠાણે ૩નું બંધ હોય. ત્યાં સમયગૂન બે આવલિકા સુધી સંતા ક્રોધની સત્તા હોવાથી 4 નું સત્તાવ હોય, પછી સં૦ ક્રોધનો ક્ષય થવાથી 3નું સત્તાવ હોય. 9/3 ગુણઠાણે સંn માનનો બંધવિચ્છેદ થાય. તેથી 9/4 ગુણઠાણે ૨નું બંધo હોય. ત્યાં સમયનૂન બે આવલિકા સુધી સં માનની સત્તા હોવાથી 3 નું સત્તા હોય, પછી સંn માનનો ક્ષય થવાથી રનું સત્તા હોય. 9/4 ગુણઠાણે સં. માયાનો બંધવિચ્છેદ થાય. તેથી 9/5 ગુણઠાણે ૧નું બંધo હોય. ત્યાં સમયગૂન બે આવ૦ સુધી સંઓ માયાની સત્તા હોવાથી ૨નું સત્તા હોય, પછી સંઓ માયાનો ક્ષય થવાથી ૧નું સત્તા હોય. 9/5 ગુણઠાણે સંo લોભનો બંધવિરછેદ થાય. તેથી ૧૦માં ગુણઠાણે અબંધ હોય. ત્યાં સંo લોભનું ૧નું સત્તા હોય. ૧૦મા ગુણ૦ ના અંતે તેનો પણ ક્ષય કરે.
SR No.032795
Book TitlePadarth Prakash 22 Saptatika
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages190
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy