________________ 19 કુંવરબાઈનું મામેરું, પત્ર ૧૩મું, (ઈ. ૧૯મું શતક) ભગવાન શેઠ બની મામેરું કરવા આવે છે. મંજૂષા નં. 29-30 જહાંગીર બાદશાહે અમારી ઘોષ જાહેર કર્યો તે વેળાનું આંખે દેખ્યું ચિત્ર શાહી ચિતારા શાલીવાહને દોરેલું. તે શ્રી વિજયસેનસૂરિને દેવ-પાટણ નગરમાં આગ્રાથી ત્યાંના સંઘે મોકલાવેલું હતું. 14