________________
કહેવાય તેમાં શું આશ્ચર્ય ? આ જિનરાયાના વૈશાખ સુદ-૧૦ ના પ્રતિષ્ઠા દિનની શ્રી સંઘ પ્રતિવર્ષ ઉજવણી કરે છે.
શ્રી પાર્શ્વ-સ્તવના યથાનામ તથા ગુણો કી, આપ જિનવર ખાન હૈ | પાટણ નગરી હે પ્રભુ ! બસ આપ હી તો શાન હૈ || - વીતરણી સચ્ચે દેવ કા, ત્રિલોક મેં ભી સ્થાન હૈ | ઐસે ‘શ્રી મહાદેવા પાર્શ્વ’ કો મૈં, ભાવ સે કરૂં વંદના //
કરતાં તારી સેવા હું સમજયો છું તું તો દેવ છો, પરચો મળ્યો ત્યારે ટળ્યો મુજ ભ્રમ કે તું મહાદેવ છો, દેવા બેઠો છે પછી શું ? વિચાર કરે તે મહાદેવા ? ‘મહાદેવા’ પારસના ચરણમાં, તન, મન, ધન અર્પણ સદા.
ધાબાબંધ જિનાલયમાં સેવા કરનારને દેવ નહિ... મહાદેવ બનાવતી આ નયનરમ્ય પ્રતિમાજી બિરાજમાન છે.
સંસારમાં સહુ દેવ જોયા તુ જ સરિખો ના મળે, કેઈક રાગી કેબીને કઈ વાસનાએ ટળવળે, વીતરાગી સાચા દેવછો, મહાદેવ તેથી આપ છો, " ‘મહાદેવા' પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
શ્રી મહાદેવા પાર્શ્વનાથ