SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય તેમાં શું આશ્ચર્ય ? આ જિનરાયાના વૈશાખ સુદ-૧૦ ના પ્રતિષ્ઠા દિનની શ્રી સંઘ પ્રતિવર્ષ ઉજવણી કરે છે. શ્રી પાર્શ્વ-સ્તવના યથાનામ તથા ગુણો કી, આપ જિનવર ખાન હૈ | પાટણ નગરી હે પ્રભુ ! બસ આપ હી તો શાન હૈ || - વીતરણી સચ્ચે દેવ કા, ત્રિલોક મેં ભી સ્થાન હૈ | ઐસે ‘શ્રી મહાદેવા પાર્શ્વ’ કો મૈં, ભાવ સે કરૂં વંદના // કરતાં તારી સેવા હું સમજયો છું તું તો દેવ છો, પરચો મળ્યો ત્યારે ટળ્યો મુજ ભ્રમ કે તું મહાદેવ છો, દેવા બેઠો છે પછી શું ? વિચાર કરે તે મહાદેવા ? ‘મહાદેવા’ પારસના ચરણમાં, તન, મન, ધન અર્પણ સદા. ધાબાબંધ જિનાલયમાં સેવા કરનારને દેવ નહિ... મહાદેવ બનાવતી આ નયનરમ્ય પ્રતિમાજી બિરાજમાન છે. સંસારમાં સહુ દેવ જોયા તુ જ સરિખો ના મળે, કેઈક રાગી કેબીને કઈ વાસનાએ ટળવળે, વીતરાગી સાચા દેવછો, મહાદેવ તેથી આપ છો, " ‘મહાદેવા' પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના. શ્રી મહાદેવા પાર્શ્વનાથ
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy