________________
મંત્ર આરાધના (૧) ૐ હૂ હૈં મક્ષી પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મક્ષી પાર્શ્વનાથાય નમઃ. (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મક્ષી પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહાપ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને મંત્ર-જાપ કરવા. જાપ દરમ્યાન ધુપ-દીપ અખંડ રાખવા મંત્ર આરાધનાથી ગમે તેવા સંકટો ટળી જાય છે. ઉપાધિઓમાંથી મુક્તિ મળે છે. માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે.
સંપર્કઃ શ્રી મક્ષી પાર્શ્વનાથ જૈન મંદિર
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી મુ.પો. મક્ષી, જી. શાળાપુર (મધ્યપ્રદેશ)-૪૬૫૧૦૬
ફોન : (૦૭૩૬૩) ૨૩૩૦૩૭
શ્રી મક્ષી પાર્શ્વનાથ
૩૭