________________
વૈયાવચ્ચ કરતા સંઘ તેરી, ધ્યાન અડગધારા, વા.ધ્યા. હિમ્મત’ ‘હિત’ સે ચિત્તમે ધરતા, “ભવ્યાનંદ પ્યારા
વા.ભ.ઓમ્ IIણી. દો હજીર કે શુભ સંવત્સર, પોષ માસ રસાલા, વા. પો. શ્રી સંઘ મિલકર કરે આરતી, મંગલ શિવમાલા
વા.મ.ઓમ્ II૮
મંત્ર આરાધના
(૧) ૐ શ્રીં નાકોડા ભૈરવાય નમઃ | (૨) ૐ નમો ભગવતે નાકોડા ભૈરવાયા. (૩) ૐ શ્રીં શ્રીં શ્રીં નાકોડા ભૈરવાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો શ્રી નાકોડા ભૈરવદેવની છબીરાખીને ઉત્તરદિશા તરફ મુખ રાખીને દરરોજ સવારે અથવા રાત્રે ૧૧ માળા કરવી. શ્રી નાકોડા ભૈરવનું નિત્ય સ્મરણથી સઘળા દુઃખોનો નાશ થાય છે. તેમજ જીવનમાં સફળતા મળે છે.
શ્રી નાર્કોડા ભૈરવજી
૨૫૬