________________
મંત્ર આરાધના 3ૐ હ્રીં શ્રીં નરોડા પદ્માવતી પાર્શ્વનાથ નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં નરોડા પદ્માવતી પાર્શ્વનાથ નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં નરોડા પદ્માવતી પાર્શ્વનાથ નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમય અને સ્થાન પર શાંત ચિત્તે બેસીને, મનને સ્થિર રાખીને જાપ-આરાધના કરવી. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. વસ્ત્રો શુધ્ધ અન સ્વચ્છ ધારણ કરવા. આ મંત્રોના જાપ અત્યંત લાભદાયી છે. ચમત્કારિક છે. મંત્ર આરાધના થી સર્વ પ્યારના સુખોની પ્રાપ્તિ થાય છે. જીવન મંગલમય બને છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળી જાય છે.
સંપર્કઃ શ્રી ગોડીજી પાર્શ્વનાથ દેરાસર તથા પદ્માવતી માતાજી ટ્રસ્ટ
મુ.પો. નરોડા, અમદાવાદ(ગુજરાત) ફોન : (૦૭૯) - ૨૨૮૧૨૨૮૬, ૨૨૮૩૧૪૦૪
a cada venetarian
શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ
૧૮૭