SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં નવલખા પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં નવલખા પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં નવલખા પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. કોઈપણ એક મંત્રનો જાપ શાંત ચિત્તે નિયમિત કરવો. વહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને જાપનું આરાધન કરવું. આસનની સામે શ્રી પાર્શ્વનાથની છબી રાખવી અથવા જિનાલયમાં બેસીને પણ જાપ કરી શકાય. શુધ્ધ વસ્ત્રો ધારણ કરવા. મંત્ર આરાધનાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે તેમજ મન આનંદમાં વિહે છે. સંપર્ક: શ્રી નવલખા પનાથ જૈન મંદિર, શેઠ નવલચંદ સુપ્રતચંદ, શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ દેવનું ટ્રસ્ટ મુ. પો. પાલી(મારવાડ) - ૩૦૬૪૦૧. ફોન : (૦૨૮૩૨) - ૨૨૧૯૨૯ શ્રી નવલખા પાર્શ્વનાથ ૧૭૪
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy