________________
નયનાનંદ
નિલવ૨ણ
પરમાતમ
સુરનર
સ્તુતિ
પા૨સજિન
આનંદકંદ શિવસુખકરણ તરણ મંગલ સ્વરૂપ તિમિર
મુનિજન
પ્યારાં;
હારા;
હરનારા;
સદાય ગુણગાતા તારા. (મોહનલાલ ચુ. ધામી રચિત)
શ્રી દોક્ડીયા પાર્શ્વનાથ
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્રÆ દોકડીયા પાર્શ્વનાથાય નમઃ। (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં દોકડીયા પાર્શ્વનાથાય નમઃ । (૩) ૐ હ્રીં Æ Æ Æ દોકડીયા પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. કોઈપણ એક મંત્રના જાપ નિયમિત કરવા. દ૨૨ોજ વહેલી સવારે ઉઠીને નિશ્ચિત સમયે અને આસન પર બેસીને શાંત ચિત્તે જાપ આરાધના કરવી. જાપ દરમ્યાન અખંડ ધૂપ-દીપ ચાલુ રાખવા. આરાધકે પોતાનું મુખ પૂર્વ દિશા તરફ રાખવું. તેમજ વસ્ત્રો સ્વચ્છ અને શુધ્ધ ધારણ કરવા. મંત્ર આરાધનાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. સુખસમૃધ્ધિ વધે છે.
તારણ
સંપર્કઃ
શ્રી પ્રભાસપાટણ જૈન દેરાસર મૂર્તિપૂજક સંઘ મુ.પો. -પ્રભાસપાટણ, તા. વેરાવળ,
જિ. જુનાગઢ(સૌરાષ્ટ્ર) : ૩૬૨૨૬૮. ફોન : (૦૨૮૭૬) - ૨૩૧૬૩૮
૧૪૬