________________
શ્રી પાર્શ્વ સ્તવના વ૨કાણા પ્રાચીન હૈ, જો વિશ્વમેં વિખ્યાત હૈ | તીર્થ વંદના' સ્તોત્ર મેં ભી, નામ યે પ્રખ્યાત હૈ ||. કયા-કયા કરેં ગુણગાન હમ, ત્રિલોક કે યે તાત હૈ || ઐસે “શ્રી વ૨કાણા પાર્થ” કો મૈં, ભાવસે કરૂં વંદના ||
મુક્તિ વરમાળાને વરેલા ગાણા તુજ સહુ ગાવતાં, ઠાકોર છો ત્રિભુવનના પ્રભુ ! તને શાણા મનુષ્યો પૂજતાં, કર્મ જાળા તોડતાને વ૨કાણા પ્રભુ શોભતા, વ૨કાણા પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
“અંતરિક વકાણો પાસ' કડી દ્વારા હજારો ભાવિકો રાઈ પ્રતિક્રમણનાં તીર્થ વંદના સ્તોત્રમાં આ તીર્થને પ્રણામ કરે છે. પ્રતિમાજી અતિ પ્રાચીન છે.
વ૨કાણા નગરે શોભતા વગંધહસ્તિ સમા પ્રભુ, વિનવી રહ્યાં આ ભક્ત તારા, કાં નવિ રિઝતા વિભુ ? જગમાતને જગતાત તું જગનાથ એ તુજ નામના, ‘વ૨કાણા' પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
ર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી વરકાણા પાર્શ્વનાથ | | ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી
શ્રી વરાણા પાર્શ્વનાથ
૧૧૪