________________
મંત્ર આરાધના
ૐ હ્રીં શ્ર પુરુષાદાનીય પાર્શ્વનાથાય નમઃ | (૨) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર પુરુષાદાનીય પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં પુરુષાદાનીય પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રી મહાપ્રભાવક છે. કોઈપણ એક મંત્રના જાપની આરાધના દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે જાગૃત થઈને, સ્વસ્થતા કેળવીને, શુધ્ધ અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને નિશ્ચિત આસન પર બેસીને કરવી. જાપ આરાધના દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. મંત્ર આરાધનાથી જીવનમાં આવતી વિપત્તિઓ દૂર થાય છે તેમજ અટવાયેલા પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવે છે. આ જાપ સાથે શ્રી ઉવસગ્ગહર સ્તોત્રના જાપ કરવા ઉચિત છે.
સંપર્કઃ શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ જૈન દેરાસર
શ્રી શ્વેતામ્બર મૂ.પૂ. જૈન પેઢી જિ. સાજાપુર (મ.પ્ર.). બડૌદ-૪૬૫૫૬૦
શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ
- ૧૦૩