________________
શ્રી પાર્શ્વ સ્તવના કંસારી નગરના કંથ રે ભગવંત મુજ મન આવજો , મુજ કર્મ કંસ હણી પ્રભુ કંસારી બિરૂદ નિભાવજો , સ્તંભન તીર્થે બિરાજીને થંભાવતા ભવિ ચિત્તડા, ‘શ્રી કંસારી’ પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
ખંભાતમાં ખારવાડે પ્રભુજી | ખારા દરિયાની પાસે, શેરડી સમ મધુરા પ્રભુજી મારા હૃદિયા પાસે, કંસારી કહેવાયા પ્રભુજી, આવ્યા હતા કંસારીથી, કંસારી “ પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા..
કંસારી ગામમાંથી લાવેલા હોવાથી તેમનું નામ કંસારી પાર્શ્વનાથ પડ્યું. ભીડભંજન તરીકે સૈકાઓ પૂર્વ વર્ષો સુધી આ પ્રતિમાજી કંસારીમાં પૂજાતા હતા.
કંસારી નગર સે પ્રાપ્ત હૈ, જીનકી નિરાલી શાન હૈ ! ખંભાતમેં જિનકા નિરંતર, હો રહા ગુણ-ગાન હૈ //. જો સદાક્ષય કર્મ કરતે, સૌ ગુના સમ્માન હૈ || ઐસે “શ્રી કંસારી પાર્શ્વ' કો મૈં, ભાવસે કરૂં વંદના |
શ્રી ક્યારી પાર્શ્વનાથ
૯૧