________________
મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં કેસરિયા પાર્શ્વનાથાય નમઃ | | (૨) ૐ હૂં મૈં હૂ Ø કેસરિયા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કેસરિયા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો માંથી કોઈપણ એક મંત્રની માળા કે જાપ દરરોજ વહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને કરવા. જાપ દરમ્યાન અખંડ દીપ-ધૂપ રાખવા શુધ્ધ વસ્ત્રો ધારણ કરવા. મંત્ર-આરાધનાથી સર્વ સંકટોનો નાશ થાય છે. સુખ સમૃદ્ધિનો લાભ થાય છે.
| સંપર્કઃ શ્રી ભદ્રાવતી તીર્થ કેશરીયા પાર્શ્વનાથ જૈન દેરાસર
શ્રી જૈન શ્વેતાંમ્બર મંડળ પો. ભદ્રાવતી - ૪૪૨૯૦૨
જિ. ચંદ્રપુર.(મહારાષ્ટ્ર). ફોન : (૦૭૧૭૫) ૨૬૬૦૩)
શ્રી સરિયા પાર્શ્વનાથ