________________
શાંતિલાલે સંકલ્પ ધાર્યો કે હવેથી વર્ષમાં બેવાર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં અવશ્ય આવવું અને સેવા-પૂજા કરવી. શ્રી લોઢણજી પાર્શ્વ પ્રભુની સાચા હૃદયથી ભક્તિ કરવામાં આવે તો અવશ્ય તેનું ઉત્તમ ફળ મળે છે.
મંત્ર આરાધના
(૧)
3ૐ હ્રીં શ્રીં લોઢણ પાર્શ્વનાથાય નમઃ | (૨) 3ૐ શ્રીં હ્રીં શ્રીં લોઢણ પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં લોઢણ પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના જાપ નિત્ય વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને શાંત મુદ્રા રાખીને, જાપ દરમ્યાન અખંડ દીપ ધૂપ રાખવા. દરરોજ એક માળા અવશ્ય કરવી. આ મંત્ર જાપથી આરોગ્ય સ્વસ્થ રહે છે. માનસિક ચિંતા દૂર થાય છે.
સંપર્કઃ શેઠ દેવચંદજી ધરમચંદજી પેઢી
શ્રી લોઢણજી પાર્શ્વનાથ શ્રીમાળીવાસ, શામળાજીની શેરી, મુ.પો. ડભોઈ, જિ. વડોદરા(ઉ.ગુ.)-૩૯૧૧૧૦.
ફોનઃ (૦૨૬૬૩) ૨૨૫૮૧૫૦
શ્રી લોઢણજી પાર્શ્વનાથ
૭૦