SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિલાલે સંકલ્પ ધાર્યો કે હવેથી વર્ષમાં બેવાર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં અવશ્ય આવવું અને સેવા-પૂજા કરવી. શ્રી લોઢણજી પાર્શ્વ પ્રભુની સાચા હૃદયથી ભક્તિ કરવામાં આવે તો અવશ્ય તેનું ઉત્તમ ફળ મળે છે. મંત્ર આરાધના (૧) 3ૐ હ્રીં શ્રીં લોઢણ પાર્શ્વનાથાય નમઃ | (૨) 3ૐ શ્રીં હ્રીં શ્રીં લોઢણ પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં લોઢણ પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના જાપ નિત્ય વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને શાંત મુદ્રા રાખીને, જાપ દરમ્યાન અખંડ દીપ ધૂપ રાખવા. દરરોજ એક માળા અવશ્ય કરવી. આ મંત્ર જાપથી આરોગ્ય સ્વસ્થ રહે છે. માનસિક ચિંતા દૂર થાય છે. સંપર્કઃ શેઠ દેવચંદજી ધરમચંદજી પેઢી શ્રી લોઢણજી પાર્શ્વનાથ શ્રીમાળીવાસ, શામળાજીની શેરી, મુ.પો. ડભોઈ, જિ. વડોદરા(ઉ.ગુ.)-૩૯૧૧૧૦. ફોનઃ (૦૨૬૬૩) ૨૨૫૮૧૫૦ શ્રી લોઢણજી પાર્શ્વનાથ ૭૦
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy