________________
(૧)
(3)
(૩)
મંત્ર આરાધના
ૐ હ્રીં શ્રીં કાશી પાર્શ્વનાથાય નમઃ ।
ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કાશી પાર્શ્વનાથાય નમઃ ।
ૐૐ હ્રીં શ્રÆ Æ Æ કાશી પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના કરવી. મંત્ર જાપ દ૨૨ોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવા. મંત્ર જાપ ના સમય દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. આ મંત્ર આરાધનાથી વિઘ્નોનો વિનાશ થાય છે. મંગલ શાંતિ સ્થપાય છે. અત્યંત પ્રભાવક મંત્રો છે.
સંપર્કઃ
શ્રી કાશી જૈન શ્વેતાંમ્બર તીર્થ સોસાયટી
બી-૨૦૪૬, ભેલુપુર, મુ.પો. વારણસી(ઉ.પ્ર.)-૨૨૧૦૧૦ ફોન : (૦૫૪૨) ૨૨૭૫૪૦૭
શ્રી વારાણસી પાર્શ્વનાથ
૫૬