________________
મત્ર આરાધના
(૧) ૩ૐ હ્રીં શ્રીં મહિમા પાર્શ્વનાથાય નમઃ | (૨) 3ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મહિમા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મહિમા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહાપ્રભાવક અને ચમત્કારિક છે. દરરોજ વહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને સ્થિર મન રાખીને મંત્ર જાપ કરવા. મંત્રજાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા, સામે શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી અથવા મંત્રજાપ જિનમંદિરમાં કરવા. મંત્ર આરાધના કરવાથી જીવનમાં ઉન્નતિ થાય છે. સંકટો ટળી જાય છે.
સંપર્કઃ શ્રી મહિમાપુર પાર્શ્વનાથ જૈન તીર્થ
શ્રી જગતશેઠ જૈન કસોટી મંદિર | મુ.પો. મહિમાપુર (બંગાલ) - પો. નસીપુર (રાજબારી) જિ. મર્શિદાબાદ (પશ્ચિમ બંગાળ)
શ્રી મહિમા પાર્શ્વનાથ
૨૭૨