________________
શ્રી પાર્શ્વ સ્તવન નમ: પાર્શ્વનાથાય, વિશ્વચિંતામણીયતે હૂ ધરણેન્દ્ર વૈરોગ્યા, પદ્માદેવીયુતાય તે ||૧| શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ ધૃતિકીર્તિ વિધાયને ૐ હૂ દ્વિવ્યાલ વૈતાલ સવધિ વ્યાધિનાશિને //રા. જયા જિતાં ખ્યા વિજયાખ્યા પરાજિતયાન્વિત: દિશાંપાર્લે ગ્રહૈર્યક્ષે ર્વિદ્યાદેવીભિરન્વિતઃ //૩ી
ૐ અસિઆ ઉસાય નમસ્તોત્રમૈલોક્યનાથતામ્ ચતુ:ખષ્ટિ સુરેન્દ્રાસ્તે ભાસત્તે છટાચામરે: //૪ll શ્રી શંખેશ્વર મંડણ પાર્શ્વજિન પ્રણતકલ્પતરૂકલ્પ ચૂરય દુષ્ટ વાત પૂરય મેં વાંછિત નાથ |
મંત્ર આરાધના (૧) ૩ૐ હ્રીં શ્રીં કચ્છલિકા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર કચ્છલિકા પાર્શ્વનાથાય નમઃ (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર કચ્છલિકા પાર્શ્વનાથાય નમઃ |
આ ઉપરોક્ત ત્રણેય મંત્રો માંથી કોઈપણ એક મંત્રના જાપ દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મુખ પૂર્વ દિશા તરફ રાખવું. મંત્ર આરાધનાથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે.
સંપર્કઃ શ્રી સ્કુલિંગજી પાર્શ્વનાથ જૈન દેરાસર મુ.પો. વિજાપુર તા. વિજાપુર જી. મહેસાણા
| ગુજરાત-૩૮૨૮૭૦ ફોન : (૦૨૭૬૩) ૨૨૦૨૦૯
શ્રી સ્કુલિંગજી પાર્શ્વનાથ
૨૫૮