________________
શ્રી પાર્શ્વ પ્રભુ પ્રાર્થના પ્યારો પ્યારો રે મને પ્યારો રે વ્હાલા પાર્થ નિણંદ મને પ્યારો રે તારો તારો રે મને તારો રે મારા ભવના દુઃખડા વારો રે...૧ કાશીદેશ વારાણસી નગરી, અશ્વસેન કુલ સોહીએ રે પાર્શ્વકિર્ણદા વામાનંદા મારા વ્હાલા, દેખત જગજન મોહિએ રે...૨ છપ્પન દિકુમારી મળી આવે, પ્રભુજીને હુલરાવે રે થઈ થઈ નાચ કરે મારા વ્હાલા હરખે જિનગુણ ગાવે રે....૩ કમઠ હઠ ગાળ્યો પ્રભુ પાર્શ્વ બળતો ઉગાર્યો ફણી નાગ રે દિયો સાર નવકાર નાગકુમાર ધરણેન્દ્ર પદ પાયો રે...૪ દીક્ષા લઈ પ્રભુ કેવલ પાયો, સમવસરણ મેં સોહાયો રે, દીયે મધુર ધ્વનિ દેશના પ્રભુ ચૌમુખ ધર્મ સુણાયો રે...૫ કર્મ ખપાવી શિવપુર જાવે, અજર અમર પદ પાવે રે, જ્ઞાન અમૃત રસ ફરસે મારા વ્હાલા, જયોતિ સે જ્યોતિ મિલાવે રે....૬
/
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્રીં સોગઠિયા પાર્શ્વનાથાય નમ: (૨) ૐ હ્રીં શ્રીં શ્રીં સોગઠિયા પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં સોગઠિયા પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણેય મંત્રો અત્યંત પ્રભાવક છે. શ્રધ્ધા અને ભક્તિથી કોઈપણ
શ્રી સોગઠિયા પાર્શ્વનાથ
૨૩૭