________________
મંત્ર આરાધના
(૧) ૩ૐ હ્રીં શ્રીં આનંદા પાર્શ્વનાથાય નમઃ | | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર આનંદા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં Ø Ø આનંદા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહાપ્રભાવક છે. આ મંત્રજાપથી જીવન મંગલમય અને તેજસ્વી બને છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને ઓછામાં ઓછી એક માળા તો અવશ્ય કરવી. જાપ દરમ્યાન અખંડ ધૂપ-દીપ રાખવા. વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ ધારણ કરવા. મંત્ર આરાધનાથી જીવનમાં સુખ શાંતિ અને મંગલ પ્રસરે છે.
સંપર્કઃ
શ્રી આનંદા પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર ઉંબરી જૈન સંઘ
| મુ.ઊંબરી તા. કાંકરેજ, જી. બનાસકાંઠા (ગુજરાત) - ૩૮૫૫૫૦ ફોન : (૦૨૭૪૯) ૨૩૫૧૨૬, ૨૩૫૧૩૦
કિમી
શ્રી આનંદા પાર્શ્વનાથ
૨૩૧