SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર આરાધના (૧) ૩ૐ હ્રીં શ્રીં આનંદા પાર્શ્વનાથાય નમઃ | | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર આનંદા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં Ø Ø આનંદા પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણેય મંત્રો મહાપ્રભાવક છે. આ મંત્રજાપથી જીવન મંગલમય અને તેજસ્વી બને છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને ઓછામાં ઓછી એક માળા તો અવશ્ય કરવી. જાપ દરમ્યાન અખંડ ધૂપ-દીપ રાખવા. વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ ધારણ કરવા. મંત્ર આરાધનાથી જીવનમાં સુખ શાંતિ અને મંગલ પ્રસરે છે. સંપર્કઃ શ્રી આનંદા પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર ઉંબરી જૈન સંઘ | મુ.ઊંબરી તા. કાંકરેજ, જી. બનાસકાંઠા (ગુજરાત) - ૩૮૫૫૫૦ ફોન : (૦૨૭૪૯) ૨૩૫૧૨૬, ૨૩૫૧૩૦ કિમી શ્રી આનંદા પાર્શ્વનાથ ૨૩૧
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy