SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ LE SOME ઈતિ જિનયતિપાર્થ: પાર્થ: પાર્શ્વખ્યયક્ષઃ | પ્રદાલીતÉરિતૌધઃ પ્રીણિત પ્રાણી સાથઃ | ત્રિભુવનજનવાંચ્છા દાની ચિંતામણિર્વા: | શિવપદ તરૂબીજે બોધિબીજે દદાતુ // ... (૧૧) (આ સ્તોત્રનો નિરંતર પાઠ કરવાથી યશ, કીર્તિ, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તેમજ ધારેલું કાર્ય સિદ્ધ થાય છે. વિશેષ માર્ગદર્શન ગુરૂ ભગવંતો પાસેથી લેવું) (૧) સુજાતાએ મધુર સ્વરે શ્રી પાર્શ્વ પ્રભુનું સ્તોત્ર ઉચ્ચાર્યુ હતું. સૌ ભક્તિમાં વિભોર બની ગયા હતા. બે દિવસ શંખેશ્વર રોકાઈને રમેશભાઈનો પરિવાર પુનઃ રાજકોટ પરત આવી ગયો. શ્રી વિમલ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવાથી અંતરમન નિર્મળ બની જાય છે. - મંત્ર આરાધના રી (૧) ૐ હ્રીં શ્રીં વિમલ પાર્શ્વનાથાય નમઃ (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં વિમલ પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રુ શ્ર શ્ર વિમલ પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણેય મંત્રો પ્રભાવક છે. આરાધકે કોઈપણ એક મંત્રના જાપ વહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને કરવા. વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ હોવા જરૂરી છે. જાપ દરમ્યાન ધૂપ-દીપ ચાલુ રાખવા. મંત્ર આરાધનાથી મન નિર્મળ થાય છે. માનસિક શાંતિ મળે છે. સંપર્કઃ શ્રી વિમલ પાર્શ્વનાથ જૈન દેરાસર વાણીયાવાડા, મુ. પો. છાણી જિ. વડોદરા (ગુજરાત) શ્રી વિમલ પાર્શ્વનાથ ૨૨૩
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy